અરવલ્લી. મોડાસા દેવરાજધામ પાસે ખનીજચોરોનો ખાણખનીજ ના કર્મચારીઓ પર હિચકારો હુમલો.. ઇન્સ્પેક્ટર પર ગાડી ચડાવી જાનથી મારી નાખવાની ધમકી..
ક્રાઇમ ડાયરી

અરવલ્લી. મોડાસા દેવરાજધામ પાસે ખનીજચોરોનો ખાણખનીજ ના કર્મચારીઓ પર હિચકારો હુમલો.. ઇન્સ્પેક્ટર પર ગાડી ચડાવી જાનથી મારી નાખવાની ધમકી..

અરવલ્લીઅરવલ્લી જિલ્લાના ખાન ખનીજ કચેરીના કર્મચારીઓ ઉપર ભૂમાફિયા અને ખનિજ ચોરી કરી વરસે દહાડે લાખો નો સરકારને ચૂનો આપતા ખનીજ ચોરો અને ભૂમાફિયાયો દ્વારા હુમલો કરી આ તત્વો ડમ્ર લ‌ઈને ફરાર થઈ ગયા હતા.તેમજ રોયલ્ટી…

વડોદરા,પાવી જેતપુરમાં દારૂની ખેપ મારતા પકડાયેલા યુવાનને પોલીસે મારતા હાલત ગંભીર
ક્રાઇમ ડાયરી

વડોદરા,પાવી જેતપુરમાં દારૂની ખેપ મારતા પકડાયેલા યુવાનને પોલીસે મારતા હાલત ગંભીર

વડોદરા,પાવી જેતપુરમાં દારૂની ખેપ મારતા પકડાયેલા યુવાનને પોલીસે મારતા હાલત ગંભીરછોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરમાં દારૂની ખેપ મારતા યુવાનને માર મારવાના આક્ષેપ સાથે બુધવારે ખોરવાણીયાની મહિલાઓએ પીએસઆઈ સામે ફરીયાદ દાખલ કરવાની માંગ સાથે હલ્લાબોલ કર્યું હતું.…

મહેસાણાના મંડાલી હાઇવે પર ટુંડાલી ગામની સીમમા રાજ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝઃ ફેક્ટરી ગેરકાયદે છે નો થયો ખુલાસો
પર્યાવરણ સમાચાર

મહેસાણાના મંડાલી હાઇવે પર ટુંડાલી ગામની સીમમા રાજ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝઃ ફેક્ટરી ગેરકાયદે છે નો થયો ખુલાસો

મહેસાણાના મંડાલી હાઇવે પર ટુંડાલી ગામની સીમમાં સોમેશ્વર જીઆઇડીસીમાં આવેલી રાજ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં ઝેરી ગેસને કારણે ૩ શ્રમિકોનાં મોત પ્રકરણમાં પોલીસે કેમિકલ પ્લાન્ટ નાખનારા મિતુલ મિસ્ત્રીની ધરપકડ કરી હતી. બીજી બાજુ અત્યાર સુધી કુંભકર્ણની જેમ…

CBIના અધિક નિદેશક શ્રી પ્રવીણ સિંહાએ CBIના નિદેશક તરીકે કાર્યભાર સંભાળ્યો
બ્રેકીંગ ન્યૂઝ

CBIના અધિક નિદેશક શ્રી પ્રવીણ સિંહાએ CBIના નિદેશક તરીકે કાર્યભાર સંભાળ્યો

CBIના અધિક નિદેશક શ્રી પ્રવીણ સિંહાએ ભારત સરકારના કાર્મિક, જાહેર ફરિયાદો અને પેન્શન મંત્રાલયના કાર્મિક અને તાલીમ વિભાગ (DoPT) દ્વારા તા. 03.02.2021ના રોજ બહાર પાડવામાં આવેલા ઓર્ડર નંબર- 202/15/2020-AVD-II (Pt.) ને અનુસરીને CBIના નિદેશક તરીકે…

પ્રધાનમંત્રી 6 ફેબ્રુઆરીના રોજ ગુજરાત હાઇકોર્ટના હીરક જયંતિ સમારોહમાં સંબોધન કરશે
બ્રેકીંગ ન્યૂઝ

પ્રધાનમંત્રી 6 ફેબ્રુઆરીના રોજ ગુજરાત હાઇકોર્ટના હીરક જયંતિ સમારોહમાં સંબોધન કરશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 6 ફેબ્રુઆરી, 2021ના ​​રોજ સવારે 10:30 કલાકે વીડિયો કોન્ફરન્સ દ્વારા ગુજરાત હાઈકોર્ટના હીરક જયંતિ સમારોહમાં સંબોધન કરશે. તેઓ હાઈકોર્ટની સ્થાપનાના 60 વર્ષ પૂરા થવાના ઉપલક્ષમાં યાદગીરી સ્વરૂપે ટપાલ ટિકિટનું વિમોચન કરશે.…

પ્રધાનમંત્રીએ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ મહામહિમ મટામેલા સિરિલ રામાફોસા સાથે સંવાદ કર્યો
બ્રેકીંગ ન્યૂઝ

પ્રધાનમંત્રીએ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ મહામહિમ મટામેલા સિરિલ રામાફોસા સાથે સંવાદ કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએદક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ મહામહિમ મટામેલા સિરિલ રામાફોસા સાથે ટેલિફોન પર સંવાદ કર્યો. બંને નેતાએ કોવિડ -19 રોગચાળા દ્વારા સતત ઉભા થયેલા પડકારો અંગે તથા આ સંદર્ભમાં બંને દેશમાં રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં…