શ્રી મનસુખ માંડવિયાએ ફર્ટિલાઇઝર્સમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટેની સમીક્ષા બેઠક યોજી
બ્રેકીંગ ન્યૂઝ

શ્રી મનસુખ માંડવિયાએ ફર્ટિલાઇઝર્સમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટેની સમીક્ષા બેઠક યોજી

કેન્દ્રીય રસાયણો અને ખાતર મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ આજે ફર્ટિલાઇઝર્સમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે ખાતર ખાતાની પહેલની સમીક્ષા કરી. રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી શ્રી ભગવંત ખુબા પણ ઉપસ્થિત રહ્યા હતા. ખાતર વિભાગના સચિવ શ્રી…

વેક્સિનેશન સામેની ભ્રમણા અને ભીતિ દૂર કરવા માટે સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાનો, જાણીતી હસ્તીઓ અને ધાર્મિક સંગઠનોની મદદ માટેની યાદી તૈયાર કરો : પ્રધાનમંત્રી
બ્રેકીંગ ન્યૂઝ

વેક્સિનેશન સામેની ભ્રમણા અને ભીતિ દૂર કરવા માટે સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાનો, જાણીતી હસ્તીઓ અને ધાર્મિક સંગઠનોની મદદ માટેની યાદી તૈયાર કરો : પ્રધાનમંત્રી

ત્રીજી લહેરને કેવી રીતે અટકાવવી તે આપણા માનસ પરનો મુખ્ય પ્રશ્ન હોવો જોઇએ : પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કોવિડ-19ની પરિસ્થિતિને અનુલક્ષીને ઇશાનના (ઉત્તર–પૂર્વ) રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મંત્રણા હાથ ધરી હતી. આ મંત્રણામાં નાગાલેન્ડ, ત્રિપૂરા, સિક્કિમ, મેઘાલય, મિઝોરમ, અરૂણાચલ પ્રદેશ, મણીપુર અને આસામના…