શ્રી મનસુખ માંડવિયાએ ફર્ટિલાઇઝર્સમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટેની સમીક્ષા બેઠક યોજી
કેન્દ્રીય રસાયણો અને ખાતર મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ આજે ફર્ટિલાઇઝર્સમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે ખાતર ખાતાની પહેલની સમીક્ષા કરી. રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી શ્રી ભગવંત ખુબા પણ ઉપસ્થિત રહ્યા હતા. ખાતર વિભાગના સચિવ શ્રી…


