નવસારી જિલ્લામાં અબોલ પશુઓને મહત્તમ પાંચ ઢોરની મર્યાદામાં પશુદીઠ ૪ કિલો સૂકુ ઘાસ વિનામૂલ્યે અપાશે :: આપત્તિ વ્યવસ્થાપન મંત્રી શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી
બ્રેકીંગ ન્યૂઝ

નવસારી જિલ્લામાં અબોલ પશુઓને મહત્તમ પાંચ ઢોરની મર્યાદામાં પશુદીઠ ૪ કિલો સૂકુ ઘાસ વિનામૂલ્યે અપાશે :: આપત્તિ વ્યવસ્થાપન મંત્રી શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી

નવસારી જિલ્લામાં આજે પાણી ઓસરતાં કેશ ડોલ્સ વિતરણ તેમજ ૧૩૨ ટીમો દ્વારા સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ : પ કરોડ રૂપિયા ફાળવાયા પોરબંદર, જૂનાગઢ, વલસાડ જિલ્લામાં છૂટો છવાયા વરસાદની સંભાવના, રાજ્યમાં ક્યાંય એલર્ટ નથીઅસરગ્રસ્ત વિસ્તારોમાં…

રાજ્યના મુખ્ય ૨૦૭ જળ પરિયોજનાઓમાં ૫૫.૯૫ ટકા જળસંગ્રહ
બ્રેકીંગ ન્યૂઝ

રાજ્યના મુખ્ય ૨૦૭ જળ પરિયોજનાઓમાં ૫૫.૯૫ ટકા જળસંગ્રહ

રાજ્યના મુખ્ય ૨૦૭ જળ પરિયોજનાઓમાં ૫૫.૯૫ ટકા જળસંગ્રહ : સરદાર સરોવર પરિયોજનામાં ૫૨.૪૧ ટકા જળસંગ્રહ   રાજ્યના ૨૯ જળાશયો ૧૦૦ ટકાથી વધુ અને ૪૨ જળાશયો ૭૦ ટકાથી ૧૦૦ ટકા જેટલાં ભરાયાં રાજ્યમાં થઈ રહેલા સારા વરસાદને…