પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રીભીખુભાઇ દલસાણીયા દ્વારા અર્બન હેલ્થ સેન્ટર, સેક્ટર-2 ખાતે કાર્યરત કોવિડ-૧૯ વેકસીનેશનસેન્ટરની મુલાકાત લઈ વ્યવસ્થા અને સુવિધાઓ નું નિરીક્ષણ કરવામાં આવ્યું. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રીરજનીભાઇ પટેલ, મનપા ચૂંટણી ઇન્ચાર્જ શ્રીઅમિત ઠાકર સહિતના પ્રદેશ અગ્રણીશ્રીઓ, મહાનગર ભાજપા સંગઠનના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

