Latest Blog

મોડાસા સહોયગ બાયપાસ ચોકડી પર સર્કલ બનાવવા જનઆંદોલન, ચક્કાજામ :અકસ્માતમાં ગર્ભવતી યુવતીના મોતથી લોકોમાં ભારે આક્રોશ
સમાચાર

મોડાસા સહોયગ બાયપાસ ચોકડી પર સર્કલ બનાવવા જનઆંદોલન, ચક્કાજામ :અકસ્માતમાં ગર્ભવતી યુવતીના મોતથી લોકોમાં ભારે આક્રોશ

અરવલ્લી જિલ્લાના મુખ્યમથક મોડાસા શહેર ના બાયપાસ રોડ પર થી દિલ્હી થી મુંબઈ જતા ભાર વાહન ચાલકો અને અન્ય વાહનચાલકો પસાર થતા હોવાથી સતત દિવસ-રાત ભારે ટ્રાફિક રહેતો હોવાથી અને અહીંથી પસાર થતા વાહનચાલકો પુરઝડપે…

સગર્ભાની અત્યંત જોખમી પ્રસૂતિ સફળતાપૂર્વક કરતા સિવિલ હોસ્પિટલના તબીબો : બાળકનો વિકાસ ગર્ભાશયમાં નહીં પરંતુ પેટના ભાગમાં થયો હતો
સમાચાર

સગર્ભાની અત્યંત જોખમી પ્રસૂતિ સફળતાપૂર્વક કરતા સિવિલ હોસ્પિટલના તબીબો : બાળકનો વિકાસ ગર્ભાશયમાં નહીં પરંતુ પેટના ભાગમાં થયો હતો

કોરોનાકાળમાં અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા 32 વર્ષીય પાર્વતીબેન કે જેઓ અગાઉ ટી.બી.ની બિમારીથી પીડાતા હતા. ગર્ભાવસ્થા દરમિયાન 8માં માસે તેઓને તકલીફ જણાઇ આવતા સામાન્ય તપાસ અર્થે હોસ્પિટલમાં ગયા. હોસ્પિટલમાં સોનીગ્રાફી કરાવવામાં આવતા કંઇક ગંભીર અને…

મ્યુકોરમાઇકોસીસ નવો રોગ નથી……મ્યુકોરમાઇકોસીસ ચેપી રોગ નથી…..
માનવ અધિકાર

મ્યુકોરમાઇકોસીસ નવો રોગ નથી……મ્યુકોરમાઇકોસીસ ચેપી રોગ નથી…..

ડાયાબિટીસ, કિડની કે કેન્સરની લગતી બિમારી ધરાવતા દર્દીઓમાં મ્યુકોરમાઇકોસીસનું પ્રમાણ વધુ જોવા મળે છે. કોરોનાગ્રસ્ત દર્દીઓ ખાસ કરીને રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા પ્રકારના દર્દી અને ડાયાબિટીસ કે કિડની, કેન્સર જેવી અન્ય પ્રકારની બિમારી ધરાવતા…

જુનાગઢ જિલ્લા સહકારી બેન્ક લિ.ની કુતિયાણા શાખાનુ કેબીનેટ મંત્રીશ્રી, જવાહરભાઇ ચાવડા હસ્તે ઉદ્ધાટન
સમાચાર

જુનાગઢ જિલ્લા સહકારી બેન્ક લિ.ની કુતિયાણા શાખાનુ કેબીનેટ મંત્રીશ્રી, જવાહરભાઇ ચાવડા હસ્તે ઉદ્ધાટન

ધી જુનાગઢ જિલ્લા સહકારી બેન્ક લિ.ની આધુનિક સુવિધાથી સજ્જ તૈયાર થયેલ કુતિયાણા શાખાનુ કેબીનેટ મંત્રીશ્રી, પ્રવાસન મત્સ્યધોગ જવાહરભાઇ ચાવડાનાં હસ્તે ઉદ્ધાટન કરાયુ હતું. તથા પોરબંદર ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાએ એ.ટીએમનું ઉદ્ધાટન તથા પોરબંદરના સાસંદશ્રી રમેશભાઇ ધડુકે…

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે  શ્રી ડૉ. આર. એમ. ચૌહાણની વરણી કરાતાં અભિવાદન સમારંભ યોજાયો
સમાચાર

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે શ્રી ડૉ. આર. એમ. ચૌહાણની વરણી કરાતાં અભિવાદન સમારંભ યોજાયો

સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે શ્રી ડૉ. આર. એમ. ચૌહાણની ગુજરાત સરકારશ્રી દ્વારા નિમણૂંક કરવામાં આવતા તેઓના અભિવાદન સમારંભનું આયોજન સરદારકૃષિનગર ખાતે કોવિડ-૧૯ની ગાઈડલાઇન મુજબ સોશ્યલ ડિસ્ટન્સને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું. આ…

બોટાદ ખાતે ધી પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ-૧૯૯૪  અંતર્ગત  રજીસ્ટર્ડ ડોક્ટરોનો રીઓરીએન્ટેશન વર્કશોપ યોજાયો
સમાચાર

બોટાદ ખાતે ધી પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ-૧૯૯૪ અંતર્ગત રજીસ્ટર્ડ ડોક્ટરોનો રીઓરીએન્ટેશન વર્કશોપ યોજાયો

    જિલ્લા આરોગ્ય શાખા બોટાદ ધી પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ-૧૯૯૪  અંતર્ગત તાજેતરમાં બોટાદ ખાતે રજીસ્ટર્ડ ડોક્ટરોનો રીઓરીએન્ટેશન વર્કશોપ યોજાયો હતો. જેમાં ડીસ્ટ્રીક્ટ એપ્રોપ્રીએટ ઓથોરીટી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુ IAS તથા ડીસ્ટ્રીક્ટ…

શિયાળો શરૂ થતાં સક્કરબાગ ઝૂના પ્રાણી-પક્ષીની સુવિધામાં વધારો કરાયો
પર્યાવરણ સમાચાર

શિયાળો શરૂ થતાં સક્કરબાગ ઝૂના પ્રાણી-પક્ષીની સુવિધામાં વધારો કરાયો

જૂનાગઢમાં કડકડતી ઠંડી પડી રહી છે. ઠંડીથી બચવા લોકો ગરમ વસ્ત્રોનો સહારો લઇ રહ્યા છે ત્યારે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના પ્રાણી-પક્ષીઓને ઠંડી ન લાગે તે માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે સાથો સાથ તેમના ખોરાકમાં પણ…

નડિયાદના વૈશાલીબેન તડવીને છત્રી મળવાથી ખુશખુશાલ
સમાચાર

નડિયાદના વૈશાલીબેન તડવીને છત્રી મળવાથી ખુશખુશાલ

મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની સરકાર જ નાના અને ગરીબ વ્‍યક્તિઓના લાભાર્થે આવા નિર્ણયો લઇ શકે સાત પગલાં ખેડૂત કલ્‍યાણના અંતર્ગત ફળ, ફૂલ અને શાકભાજીના વેચાણકારોને વિના મૂલ્‍યે છત્રી વિતરણની યોજના અમલમાં મૂકવામાં આવી છે તેના અનુસંધાને…

જાણો દાહોદની નવનિર્મિત સબ જેલ
આર્ટીકલ

જાણો દાહોદની નવનિર્મિત સબ જેલ

 ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લી. ગાંધીનગર દ્વારા દાહોદ નજીક ઝાલોદ રોડ પર ૮૦૫૦૦.૦૦ ચો.મી. જમીનમાં ડોકી જીલ્લા સબ જેલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનો કુલ ખર્ચ રૂ. ૨૦,૨૫,૫૭,૧૬૩ થયો છે. એસ.ટી.પી અને વોટર સપ્લાય…

ભિલોડા કોવીડ હોસ્પિટલ શરૂ કરવામાં આવેની પ્રબળ માંગ : ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને સારવાર માટે ભટકવું પડતું હોવાની બૂમ
બ્રેકીંગ ન્યૂઝ

ભિલોડા કોવીડ હોસ્પિટલ શરૂ કરવામાં આવેની પ્રબળ માંગ : ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને સારવાર માટે ભટકવું પડતું હોવાની બૂમ

       અરવલ્લી/ભિલોડા દિવાળી પર્વ બાદ અને હાલ ચાલી રહેલા લગ્નસરાની સીઝનના પગલે અરવલ્લી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ રોકેટ ગતિએ વધી રહ્યું છે જીલ્લામાં સીવીલ હોસ્પિટલના અભાવે શંકાસ્પદ કોરોનાગ્રસ્ત અને કોરોના પોઝેટીવ દર્દીઓ માટે…