ખેરગામ જગદંબાધામ માં શારદીય નવરાત્રી આરંભ-૧૦૮ B.P.L બહેનો ને સાડી વિતરણ કરાઈ”
નવસારી જિલ્લા ના ખેરગામ ગામે જગદંબાધામ માં કથાકાર પ્રફુલભાઈ શુકલ ના સાનિધ્ય મા આસો શારદીય નવરાત્રી નો મંગલ આરંભ.મોતા દેવનારાયણ ધામ ના પૂ.તારાચંદ બાપુ દ્વારા ૧૦૮ B.P.L બહેનો ને સાડી વિતરણ કરી ને કરવામાં આવ્યો…










