Latest Blog

ખેરગામ જગદંબાધામ માં શારદીય નવરાત્રી આરંભ-૧૦૮ B.P.L બહેનો ને સાડી વિતરણ કરાઈ”
સમાચાર

ખેરગામ જગદંબાધામ માં શારદીય નવરાત્રી આરંભ-૧૦૮ B.P.L બહેનો ને સાડી વિતરણ કરાઈ”

નવસારી જિલ્લા ના ખેરગામ ગામે જગદંબાધામ માં કથાકાર પ્રફુલભાઈ શુકલ ના સાનિધ્ય મા આસો શારદીય નવરાત્રી નો મંગલ આરંભ.મોતા દેવનારાયણ ધામ ના પૂ.તારાચંદ બાપુ દ્વારા ૧૦૮ B.P.L બહેનો ને સાડી વિતરણ કરી ને કરવામાં આવ્યો…

આપણે સંતુલિત વિકાસ સાથે સંતુલિત પર્યાવરણના સુત્ર સાથે કાર્ય કરવું જોઈએ-વન અને પર્યાવરણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણા
પર્યાવરણ સમાચાર

આપણે સંતુલિત વિકાસ સાથે સંતુલિત પર્યાવરણના સુત્ર સાથે કાર્ય કરવું જોઈએ-વન અને પર્યાવરણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણા

          દેવભૂમિ દ્વારકા જિલ્લાના “બ્લુ ફ્લેગ બીચ” શિવરાજપુર ખાતે “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત વન અને પર્યાવરણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને સાકાર કરવા સ્વચ્છ ભારતની નેમ સાથે ગુજરાતના એક માત્ર શિવરાજપુર બીચને…

આહવાના ચિલ્ડ્રન હોમ ખાતેના બાળકો સાથે પોષણમાસની ઉજવણી
સમાચાર

આહવાના ચિલ્ડ્રન હોમ ખાતેના બાળકો સાથે પોષણમાસની ઉજવણી

રાષ્ટ્રીય પોષણ અભિયાન’ ઉજવણીના ભાગરૂપે ચિલ્ડ્રન્સ હોમના બાળકોને વિવિધ પ્રકારના યોગાસનો, શારીરિક-માનસિક તંદુરસ્તી બાબતે વિવિધ વ્યાખ્યાનો તથા, સાથે પોષણયુક્ત આહાર પીરસી મહત્વ સમજાવવામા આવ્યુ હતુ.સરગવાના પાનના થેપલા, લીલા પાંદળવાળા શાકભાજી, અને તેમાથી મળતા પોષક તત્વો,…

ડાંગના ચુનંદા યુવક/યુવતિઓ વાંસદા ખાતે લઈ રહ્યા છે શિસ્તબદ્ધ તાલીમ
સમાચાર

ડાંગના ચુનંદા યુવક/યુવતિઓ વાંસદા ખાતે લઈ રહ્યા છે શિસ્તબદ્ધ તાલીમ

આહવા સો ટકા આદિવાસી વસ્તીનુ પ્રભુત્વ ધરાવતા ડાંગ જિલ્લાના યુવક/યુવતિઓને શારીરિક, અને માનસિક તાલીમથી સુસજ્જ કરી, વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર કરવાનુ બીડુ, આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકની ડાંગ પ્રાયોજના કચેરીએ ઝડપ્યુ છે.ડાંગના પ્રાયોજના વહીવટદાર શ્રી…

મહેસાણા દ્વારા પરા માધ્યમિક શાળામાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી
સમાચાર

મહેસાણા દ્વારા પરા માધ્યમિક શાળામાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી

વન્ય પ્રાણી સપ્તાહ 2021 અંતર્ગત વનવિભાગની વિસ્તરણ રેન્જ મહેસાણા દ્વારા પરા માધ્યમિક શાળામાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી તથા સમાપન કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. સદર કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ શ્રી જુગલસિંહ લોખંડવાલા તથા પરા પ્રાથમિક શાળાના પ્રમુખશ્રી,…

ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતને વિકાસની ચરમ સીમાએ લઇ જવા માટે કંડારેલી વિકાસની નવી કેડી તરફ રાજય સરકારે તેની આગેકૂચ જારી રાખી છે -પ્રભારી મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદી
સમાચાર

ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતને વિકાસની ચરમ સીમાએ લઇ જવા માટે કંડારેલી વિકાસની નવી કેડી તરફ રાજય સરકારે તેની આગેકૂચ જારી રાખી છે -પ્રભારી મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદી

રાજપીપલા, ગુજરાતના માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડૃયન, પ્રવાસન અને યાત્રાધામ વિભાગના મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદીના હસ્તે આજે તેમના નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ભારત સરકારના સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તથા રાજયના માર્ગ મકાન વિભાગ…

સૌથી મોટી લોકશાહી તરીકે ભારતે તેની સંસદ અને ધારાસભ્યો દ્વારા અન્ય લોકો માટે ઉદાહરણ સ્થાપિત કરવું જોઈએ
બ્રેકીંગ ન્યૂઝ

સૌથી મોટી લોકશાહી તરીકે ભારતે તેની સંસદ અને ધારાસભ્યો દ્વારા અન્ય લોકો માટે ઉદાહરણ સ્થાપિત કરવું જોઈએ

ઉપરાષ્ટ્રપતિએ પુનરુત્થાનશીલ ન્યુ ઇન્ડિયાના નિર્માણ માટે વસ્તી વિષયક સંભાવનાનો સંપૂર્ણ રીતે ઉપયોગ કરવા હાકલ કરીવિદ્યાર્થીઓને માતૃભાષામાં નિપુણ બનવા, ગુરુઓ અને માતા -પિતાનું સન્માન કરવા કહ્યુંસૌથી મોટી લોકશાહી તરીકે ભારતે તેની સંસદ અને ધારાસભ્યો દ્વારા અન્ય…

અમદાવાદના અસારવા વિસ્તારને મળી નવી પોલીસ ચોકી
રાજનીતિ

અમદાવાદના અસારવા વિસ્તારને મળી નવી પોલીસ ચોકી

અમદાવાદ શહેરના અસારવા વિસ્તારમાં નવનિર્મિત પોલીસ ચોકીનો આજે ગૃહરાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ શુભારંભ કરાવ્યો હતો. અસારવા વિસ્તારની મધ્યે કાર્યરત થયેલ નવીન પોલીસ ચોકી અસારવા વિસ્તારના નગરજનોની જનસુખાકારીમાં વધારો કરશે તેવો ભાવ પોલીસ ચોકીના લોકાર્પણ વેળાએ…

અમદાવાદ શહેરના શહીદોની શહાદતનું સન્માન કરતા ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા
બ્રેકીંગ ન્યૂઝ

અમદાવાદ શહેરના શહીદોની શહાદતનું સન્માન કરતા ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા

અમદાવાદ શહેરના ચમનપુરા વિસ્તારની પ્રાથમિક શાળામાં ગૃહરાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ શહીદ વીર લાન્સ નાયક ગોપાલસિંહ ભદૌરિયાની પ્રતિમાનું અનાવરણ કર્યુ હતુ.  અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ અને અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશનના સંયુક્ત પ્રયાસે વીર શહીદની શહાદત અને…

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઇરાનીએ હિંસાથી પીડિત મહિલાઓ માટે 24/7 હેલ્પલાઇનનો પ્રારંભ કર્યો
માનવ અધિકાર

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઇરાનીએ હિંસાથી પીડિત મહિલાઓ માટે 24/7 હેલ્પલાઇનનો પ્રારંભ કર્યો

આ ડિજિટલ હેલ્પલાઇન મહિલાઓને સંદેશો આપે છે કે, તેમને જ્યારે પણ જરૂર હોય ત્યારે, તેમની સરકાર અને તેમનું પંચ તેમની સાથે ઉભું રહેશે: શ્રીમતી ઇરાની સમગ્ર દેશમાં મહિલાઓની સલામતી અને સુરક્ષામાં વધુ સુધારો લાવવા અને…