કચ્છ-ભુજ ખાતે મુખ્ય સચિવશ્રી પંકજકુમારની અધ્યક્ષતામાં સ્મૃતિવન પ્રોજેકટની સમીક્ષા બેઠક યોજાઇ
કચ્છ-ભુજ ખાતે રાજયના મુખ્ય સચિવ શ્રી પંકજ કુમારે ભુજિયા ડુંગરમાં રૂ.૩૨૫ કરોડના ખર્ચે નિર્માણ થઇ રહેલા સ્મૃતિવન પ્રોજેકટની મુલાકાત લઇ ભુજ કલેકટર કચેરી ખાતે તેની સમીક્ષા બેઠક યોજી હતી. ભુજિયા ડુંગરમાં કુલ ૪૭૦ એકરમાં…










