Latest Blog

કચ્છ-ભુજ ખાતે  મુખ્ય સચિવશ્રી પંકજકુમારની અધ્યક્ષતામાં સ્મૃતિવન પ્રોજેકટની સમીક્ષા બેઠક યોજાઇ
સમાચાર

કચ્છ-ભુજ ખાતે  મુખ્ય સચિવશ્રી પંકજકુમારની અધ્યક્ષતામાં સ્મૃતિવન પ્રોજેકટની સમીક્ષા બેઠક યોજાઇ

કચ્છ-ભુજ ખાતે રાજયના મુખ્ય સચિવ શ્રી પંકજ કુમારે ભુજિયા ડુંગરમાં રૂ.૩૨૫ કરોડના ખર્ચે નિર્માણ થઇ રહેલા સ્મૃતિવન પ્રોજેકટની મુલાકાત લઇ ભુજ કલેકટર કચેરી ખાતે તેની સમીક્ષા બેઠક યોજી હતી.           ભુજિયા ડુંગરમાં કુલ ૪૭૦ એકરમાં…

અષાઢી બીજના પવિત્ર દિવસે રાજ્યના ખેડૂતો પર અમી વર્ષા થાય તેવી રણછોડરાયજીને પ્રાર્થના કરી છે -આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલ
સમાચાર

અષાઢી બીજના પવિત્ર દિવસે રાજ્યના ખેડૂતો પર અમી વર્ષા થાય તેવી રણછોડરાયજીને પ્રાર્થના કરી છે -આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલ

વિધાનસભાના અધ્યક્ષશ્રી ડૉ.નીમાબેન આચાર્ય, આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ તેમજ ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંધવીએ અમદાવાદની ૧૪૫મી રથયાત્રાની પૂર્વ સંધ્યાએ અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભકિતભાવ પૂર્વક ભગવાન જગન્નાથજીની મહાઆરતી કરી હતી.        મહાઆરતી બાદ મીડિયા મિત્રોને…

અમદાવાદમાં જગન્નાથજીની ૧૪૫મી રથયાત્રામાં પહીંદ વિધિ કરતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ
બ્રેકીંગ ન્યૂઝ

અમદાવાદમાં જગન્નાથજીની ૧૪૫મી રથયાત્રામાં પહીંદ વિધિ કરતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદની ૧૪૫મી જગન્નાથજીની રથયાત્રાને પ્રસ્થાન કરાવતા પૂર્વે વહેલી સવારે મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથજીના રથનું અને ભગવાનનું પૂજન-અર્ચન કર્યું હતું. મુખ્યમંત્રીને સૌપ્રથમ વખત ભગવાન જગન્નાથની રથયાત્રાની પહિન્દ વિધિનું…

શ્રી અમિત શાહે અમદાવાદ અને ગુજરાતના હૃદયસમા શ્રી જગન્નાથ મંદિર ખાતે મંગળા આરતી કરી ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા
બ્રેકીંગ ન્યૂઝ

શ્રી અમિત શાહે અમદાવાદ અને ગુજરાતના હૃદયસમા શ્રી જગન્નાથ મંદિર ખાતે મંગળા આરતી કરી ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ૧૪૫મી રથયાત્રાના પાવન અવસરે અમદાવાદ શહેરના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં સહભાગી થઈ ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા હતા. અમદાવાદ શહેર જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત માટે આસ્થાના પ્રતીક સમાન એવી રથયાત્રાના…

અંબાજી મંદિરમાં આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર
સમાચાર

અંબાજી મંદિરમાં આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર

તા.૧ જુલાઇ, અષાઢ સુદ-૨ (બીજ) રથયાત્રા શુક્રવારથી અંબાજી મંદિરમાં આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ની યાદી માં જણાવ્યું છે કે, સૂર્યોદય અને સૂર્યાસ્ત ના સમય માં ઋતુ પ્રમાણે ફેરફાર…

અમિત શાહ ગુજરાતમાં બે દિવસની મુલાકાતે, રથયાત્રા પહેલા મંગળા આરતીમાં આપશે હાજરી
સમાચાર

અમિત શાહ ગુજરાતમાં બે દિવસની મુલાકાતે, રથયાત્રા પહેલા મંગળા આરતીમાં આપશે હાજરી

કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. આગામી બે દિવસ બાદ અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રથયાત્રામાં હંમેશા મંગળા આરતીમાં અમિત શાહ અચૂકથી હાજરી આપતા હોય…

LRD ના પરીણામ જાહેર કરવાને લઈને ભરતી બોર્ડના ચેરમેને આપ્યું આ નિવેદન
સમાચાર

LRD ના પરીણામ જાહેર કરવાને લઈને ભરતી બોર્ડના ચેરમેને આપ્યું આ નિવેદન

એલઆરડી ભરતીની પ્રેક્ટિકલ અને લેખિત પરીક્ષા બાદ રીઝલ્ટની રાહ જોતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. એલઆરડી ભરતી મુદ્દે હસમુખ પટેલે પરીણામને લઈને કહ્યું કે, જુલાઈ મહિનામાં દસ્તાવેજ ચકાસણી કામગિરી પૂર્ણ કરવામાં આવશે. પીએસઆઈ…

સુરત મહાનગરપાલિકા ધ્વારા ” વંદે ગુજરાત વિકાસ યાત્રા ‘ ‘ નું આયોજન
સમાચાર

સુરત મહાનગરપાલિકા ધ્વારા ” વંદે ગુજરાત વિકાસ યાત્રા ‘ ‘ નું આયોજન

ભારતની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી નિમિત્તે સમગ્ર દેશમાં " આઝાદીકા અમૃત મહોત્સવ ' ની ઉજવણી કરવામાં આવી રહી છે . જેના ભાગરૂપે ગુજરાતમાં છેલ્લાં બે દાયકામાં થયેલ વિકાસને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસ સ્વરૂપે રાજ્ય સરકાર…

ગુજરાતી રંગમંચ ની ભવ્યતા ના ફિલ્માંકન નો યુગ સ્થાપવા સફળ જહેમત
સમાચાર

ગુજરાતી રંગમંચ ની ભવ્યતા ના ફિલ્માંકન નો યુગ સ્થાપવા સફળ જહેમત

મારી સ્પર્ધા મારી જાત સાથે છે તેમ ફિલ્મ નિર્માતા અને નિર્દેશક શરદ પટેલ એ જણાવ્યુ હતુ તેઓ આગામી ફિલ્મ "વિકીડા નો વઘોડો વિશે ખાસ વાત કરી રહ્યા હતા ત્યારે તારણ એ નીકળ્યુ છે કેગુજરાતી રંગમંચ…

ગાંધીનગર ખાતે GSTES મદદનીશ શિક્ષકોને નિમણૂક પત્રો એનાયત
સમાચાર

ગાંધીનગર ખાતે GSTES મદદનીશ શિક્ષકોને નિમણૂક પત્રો એનાયત

ગાંધીનગર ખાતે આદિજાતિ વિકાસમંત્રી શ્રી નરેશભાઈ પટેલ અને આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથારની અધ્યક્ષતામાં GSTES મદદનીશ શિક્ષકો માટે નિમણૂક પત્રો એનાયત સમારોહ યોજાયો હતો. આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકની ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજયુકેશન સોસાયટી…