વાપી નગરપાલિકા ની ચુંટણી માં ભાજપના ૩૭ ઉમેદવારોનો ભવ્ય વિજયી
રાજનીતિ

વાપી નગરપાલિકા ની ચુંટણી માં ભાજપના ૩૭ ઉમેદવારોનો ભવ્ય વિજયી

વાપી નગરપાલિકા ની ચુંટણી માં ભાજપના ૩૭ ઉમેદવારોનો ભવ્ય વિજયી થતા તમામ ઉમેદવારોને ગુજરાત સરકારના માન. મંત્રી શ્રી કનુભાઈ દેસાઈજી, પ્રદેશ ભાજપ મંત્રી શ્રીમતિ શીતલબેન સોની, પ્રભારી શ્રી મધુભાઈ કથીરીયાજી, વલસાડ જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી…

અમદાવાદના અસારવા વિસ્તારને મળી નવી પોલીસ ચોકી
રાજનીતિ

અમદાવાદના અસારવા વિસ્તારને મળી નવી પોલીસ ચોકી

અમદાવાદ શહેરના અસારવા વિસ્તારમાં નવનિર્મિત પોલીસ ચોકીનો આજે ગૃહરાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ શુભારંભ કરાવ્યો હતો. અસારવા વિસ્તારની મધ્યે કાર્યરત થયેલ નવીન પોલીસ ચોકી અસારવા વિસ્તારના નગરજનોની જનસુખાકારીમાં વધારો કરશે તેવો ભાવ પોલીસ ચોકીના લોકાર્પણ વેળાએ…

મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા સેક્ટર-૨૧, ગાંધીનગર ખાતે નિર્મિત ‘મહારાષ્ટ્ર ભવન’નું નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ અને ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
રાજનીતિ

મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા સેક્ટર-૨૧, ગાંધીનગર ખાતે નિર્મિત ‘મહારાષ્ટ્ર ભવન’નું નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ અને ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, આજરોજ રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ અને ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલના વરદ હસ્તે ગાંધીનગરમાં સેક્ટર-૨૧ ખાતે  મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા નિર્મિત 'મહારાષ્ટ્ર ભવન'નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું…

મનપા ચૂંટણી ઇન્ચાર્જશ્રીઓ પ્રદેશ મહામંત્રીશ્રી રજની પટેલ અને પૂર્વ પ્રદેશ મંત્રીશ્રી અમિત ઠાકરે આગામી કાર્યોના આયોજન અંગે ચર્ચા વિચારણા કરવા તેમજ સંગઠનાત્મક વ્યવસ્થાઓ વધુ સુદ્રઢ બનાવવાના અનુસંધાને વોર્ડસ: બેઠક યોજી જરૂરી માર્ગદર્શન આપ્યું.
રાજનીતિ

મનપા ચૂંટણી ઇન્ચાર્જશ્રીઓ પ્રદેશ મહામંત્રીશ્રી રજની પટેલ અને પૂર્વ પ્રદેશ મંત્રીશ્રી અમિત ઠાકરે આગામી કાર્યોના આયોજન અંગે ચર્ચા વિચારણા કરવા તેમજ સંગઠનાત્મક વ્યવસ્થાઓ વધુ સુદ્રઢ બનાવવાના અનુસંધાને વોર્ડસ: બેઠક યોજી જરૂરી માર્ગદર્શન આપ્યું.

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગર મહાનગર પાલિકા ની ચૂંટણી  18 એપ્રિલે યોજવા ની જાહેરાત કરવામાં આવી છે.  મનપા ની ચૂંટણી ના સંદર્ભ માં પ્રદેશ ભાજપ દ્ધારા સિનિયર કેબિનેટ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદેશ મહામંત્રી શ્રીરજની પટેલ…

કચ્છ જિલ્લા પંચાયત ના પ્રમુખ તરીકે પારૂલબેન ના નામ સાથે તાલુકા પંચાયત પ્રમુખો ની જાહેરાત..
રાજનીતિ

કચ્છ જિલ્લા પંચાયત ના પ્રમુખ તરીકે પારૂલબેન ના નામ સાથે તાલુકા પંચાયત પ્રમુખો ની જાહેરાત..

ભુજ તા . ૧૭ પાંચ નગરપાલિકાના નગરપતિ સહિતના હોદેદારોની વરણી થયા પછી આજે કચ્છ જિલ્લા પંચાયત સાથે તાલુકા પંચાયતના સુકાનીઓના નામો પણ જાહેર કરાયા છે કચ્છ જીલ્લા પંચાયત પ્રમુખ તરીકે માધાપરના પારુલબેન રમેશ કારા પર…

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને પોર્ટુગીઝ પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી મહામહિમ એન્ટોનિયો લુઇસ સાન્તોસ દા કોસ્ટા વચ્ચે ફોન પર વાત થઈ
રાજનીતિ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને પોર્ટુગીઝ પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી મહામહિમ એન્ટોનિયો લુઇસ સાન્તોસ દા કોસ્ટા વચ્ચે ફોન પર વાત થઈ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પોર્ટુગીઝ પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી મહામહિમ એન્ટોનિયો લુઇસ સાન્તોસ દા કોસ્ટા સાથે ફોન પર વાત કરી હતી. બંને નેતાઓએ બંને દેશોમાં કોવિડ-19 રોગચાળાની પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે રોગચાળાનો અંત લાવવા…

પીએમ જનધન યોજનામાં પંચાવન ટકા ખાતાં મહિલાઓનાંઃ સીતારામન
રાજનીતિ

પીએમ જનધન યોજનામાં પંચાવન ટકા ખાતાં મહિલાઓનાંઃ સીતારામન

નાણાં પ્રધાન ર્નિમલા સીતારામને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી જનધન યોજનામાં પંચાવન ટકા ખાતાં મહિલાઓનાં છે. મોદી સરકાર મહિલાઓને એમનાં સપનાં પૂરા કરવા અને પગભર થવા માટે પર્યાપ્ત તક આપી રહી છે. સીતારામને આ પ્રસંગે મહિલાઓના…

ગુજરાતમાં ભાજપ અડીખમઃ
રાજનીતિ

ગુજરાતમાં ભાજપ અડીખમઃ

રાજ્યની છ મહાનગપાલિકાઓમાં ભાજપનો કેસરિયો લહેરાયોઃ કોંગ્રેસના સૂપડા સાફ ગાંધીનગર,તા.૨૩ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પરિણામ આવી ગયું છે અને તમામ છ મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. અમદાવાદ, સુરત,રાજકોટ,વડોદરા,ભાવનગર અને જામનગરમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. કુલ…

કૃષિ યુનિવર્સિટીનો પદવિદાનઃ ૪૧ વિદ્યાર્થીઓને કુલ ૧૦૧ ગોલ્ડ મેડલ એનાયત કરાયાં
રાજનીતિ

કૃષિ યુનિવર્સિટીનો પદવિદાનઃ ૪૧ વિદ્યાર્થીઓને કુલ ૧૦૧ ગોલ્ડ મેડલ એનાયત કરાયાં

આજની યુવા પેઢીને જે શિક્ષણ પ્રાપ્ત કર્યું છે તે પોતાના સુધી સીમિત ન રાખતાં સમાજ જીવનના કલ્યાણ માટે ઉપયોગ કરવો જાેઈએ.  તેમજ જે વિદ્યાર્થી આજીવન વિદ્યાર્થી બની રહે છે તે દુનિયાને કંઈક નવું આપી શકે…

પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલબિહારી વાજપેયીજીના આગામી જન્મદિવસ રપ ડિસેમ્બર-૨૦૨૦ને સુશાસન દિવસે ગુજરાતમાં યોજાશે કિસાન કલ્યાણ કાર્યક્રમો
રાજનીતિ

પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલબિહારી વાજપેયીજીના આગામી જન્મદિવસ રપ ડિસેમ્બર-૨૦૨૦ને સુશાસન દિવસે ગુજરાતમાં યોજાશે કિસાન કલ્યાણ કાર્યક્રમો

કિસાન સમૃદ્ધિની ગુજરાતની સફળગાથા ‘‘સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના’’ અંતર્ગત રાજ્યભરમાં ખેડૂતોને સહાય વિતરણ કરાશેપ્રધાનમંત્રી કિસાન સન્માન નીધિનો પ૧.૩૪ લાખ ખેડૂત પરિવારોને પ્રધાનમંત્રીશ્રી દ્વારા સિંગલ કલીકથી ડી.બી.ટી. લાભ મળશે ફરતા પશુ દવાખાના અન્વયે ૧૫૦ જેટલાં…