દિવાળીના દિવસોમાં રાણકીવાવની ૨૫ હજારથી વધુ પ્રવાસીઓએ મુલાકત લીધી
પાટણની વર્લ્ડ હેરીટેજ રાણકીવાવામાં દિવાળીના તહેવારમા સહેલાણીઓ અને પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઊમટી રહયા છે. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં લોકો રાણકીવાવા અને સહસત્રલીંગ તળાવની મુલાકાત લઇ રહ્યા છે. ત્યારે કેટલાક પ્રવાસીઓ પરીવાર સાથે રાણકીવાવમાં…









