વિશ્વકર્મા જયંતિ નિમિત્તે ગોધરા આઈટીઆઈ ખાતે કૌશલ દીક્ષાંત સમારોહ યોજાયો
સમાચાર

વિશ્વકર્મા જયંતિ નિમિત્તે ગોધરા આઈટીઆઈ ખાતે કૌશલ દીક્ષાંત સમારોહ યોજાયો

પંચમહાલ,તા.૧૭ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગોધરા ખાતે, આઇ.ટી.આઇ ગોધરા અને આઇ.ટી.આઇ ગોધરા(મહિલા)ના આચાર્ય દ્વારા વિશ્વકર્મા જયંતિ નિમિત્તે તાલીમાર્થીઓના પ્રથમ કૌશલ દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજી, જિલ્લા પંચાયત પંચમહાલના પ્રમુખ કુ. કામિનીબેન…

પ્રાથમિક શિક્ષણ સંઘના શિક્ષકોએ આંદોલન સમેટ્યું, સરકારી ઈજનેરી કોલેજાેના અધ્યાપકો ચાલુ રાખશે
સમાચાર

પ્રાથમિક શિક્ષણ સંઘના શિક્ષકોએ આંદોલન સમેટ્યું, સરકારી ઈજનેરી કોલેજાેના અધ્યાપકો ચાલુ રાખશે

અમદાવાદ,તા.૧૭રાજ્યમાં સ્કૂલ કોલેજાેમાં શિક્ષકોના કેટલાક પડતર પ્રશ્નો અનેક વર્ષોથી પેન્ડિંગ હતા. ચૂંટણી નજીક આવવાથી સરકારે અનેક રજૂઆત બાદ મોટા ભાગના પડતર પ્રશ્નોનો ઉકલે લાવી દીધો છે. ત્યારે હવે કેટલાક સંગઠન સરકાર સામેના આંદોલન બંધ કરી…

રાજકોટમાં એનએસયુઆઈના કાર્યકરોએ ‘હાય રે ભાજપ હાય હાય’ના સુત્રોચ્ચાર કર્યા પોલીસે અટકાયત કરી
સમાચાર

રાજકોટમાં એનએસયુઆઈના કાર્યકરોએ ‘હાય રે ભાજપ હાય હાય’ના સુત્રોચ્ચાર કર્યા પોલીસે અટકાયત કરી

રાજકોટ,તા.૧૭આજે ગુજરાતમાં એનએસયુઆઈ દ્વારા બેરોજગાર દિવસની ઉજવણી કરી વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે રાજકોટમાં કિશાનપરા ચોક ખાતે એનએસયુઆઈના મોટી સંખ્યામાં કાર્યકરો એકત્ર થયા હતા અને ‘હાય રે ભાજપ હાય હાય’ના સુત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ…

સુપ્રીમ કોર્ટે મેરિટલ રેપને ગુનો જાહેર કરવાની માંગ પર કેન્દ્ર સરકારને ફટકારી નોટિસ
સમાચાર

સુપ્રીમ કોર્ટે મેરિટલ રેપને ગુનો જાહેર કરવાની માંગ પર કેન્દ્ર સરકારને ફટકારી નોટિસ

નવીદિલ્હી,તા.૧૭મેરિટલ રેપને ગુનો જાહેર કરવાની માંગ પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે. હવે આ મામલાની આગામી સુનાવણી ફેબ્રુઆરી ૨૦૨૩માં થશે. કોર્ટે નક્કી કરવાનું છે કે પતિનો પત્ની સાથે બળજબરીપૂર્વકનો સંબંધ બળાત્કાર છે કે…

મોરબી જિલ્લામાં ૧૯ હજારથી વધુ બાળકોને મળ્યો લાભ
સમાચાર

મોરબી જિલ્લામાં ૧૯ હજારથી વધુ બાળકોને મળ્યો લાભ

પાયાના શિક્ષણ માટે પા પા પગલી મહત્વનું પ્રયાણ, સારા શિક્ષણ થકી બાળકો કરશે ભાવિ ભારતનું નિર્માણ આંગણવાડી કક્ષાએથી જ બાળકોમાં સુચારૂ શિક્ષણનું સિંચન થાય તથા સારા સંસ્કારો મળી રહે તે હેતુથી શરૂ કરવામાં આવેલી પા…

અમદાવાદ જિલ્લાના વંદે ગુજરાત વિકાસ યાત્રાના રથનો દસ્ક્રોઈ તાલુકાના વિસલપુરથી શુભારંભ
સમાચાર

અમદાવાદ જિલ્લાના વંદે ગુજરાત વિકાસ યાત્રાના રથનો દસ્ક્રોઈ તાલુકાના વિસલપુરથી શુભારંભ

રાજ્યભરમાં આજથી શરૂ થઈ રહેલી વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત આજરોજ અમદાવાદ જિલ્લાના વંદે ગુજરાત રથનું પૂર્વમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને દસક્રોઈ તાલુકાના ધારાસભ્ય શ્રી બાબુભાઇ જ. પટેલે દસક્રોઈ તાલુકાના વિસલપુર ગામથી પ્રસ્થાન કરાવ્યું હતું.…

ગુજરાતની એક આદિવાસી દિકરી (aarti bhil) દ્વારા બનાવડાવેલ આ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી નુ અદભુત ચિત્ (Hand Made Painting)
સમાચાર

ગુજરાતની એક આદિવાસી દિકરી (aarti bhil) દ્વારા બનાવડાવેલ આ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી નુ અદભુત ચિત્ (Hand Made Painting)

ગુજરાતની ધન્ય ધરા અને દેશવાસીઓને વિશ્વ ભરમાં ગૌરવ અપાવનાર મા ભારતીના નિષ્ઠાવાન સેવક એવા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબથી પ્રેરિત થઈ આરતી બેન ભીલ દ્વારા બનાવડાવેલ આ ચિત્ર નિહાળી…

અનુસૂચિત જાતિના યુવાનો માટે યોગ સેમિનારનું આયોજન

જિલ્લા રમત વિકાસ અધિકારી, પ્રાદેશિક પ્રશિક્ષણ કેન્દ્ર, અમદાવાદની અખબારી યાદી મુજબ સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાત, ગાંધીનગર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં અનુસૂચિત જાતિની વધુ વસ્તી ધરાવતા તાલુકા મથક ખાતે યુવક-યુવતીઓના સર્વાંગી વિકાસ માટે યોગ સેમિનારનું આયોજન…

વિશ્વાસ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો પૂર્ણ, રાજ્યભરમાં 7 હજાર સીસીટીવી સ્થાપિત
સમાચાર

વિશ્વાસ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો પૂર્ણ, રાજ્યભરમાં 7 હજાર સીસીટીવી સ્થાપિત

ટ્રાફિક મેનેજમેન્ટ અને સલામતી માટે 2020માં રાજ્યભરમાં સીસીટીવી સ્થાપિત કરવાના વિશ્વાસ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાની શરૂઆત થઇ હતી તારીખ 1-5-2022ના રોજ 7 હજાર સીસીટીવી સ્થાપિત કરવાનો પ્રથમ તબક્કો પૂર્ણ કરી લેવામાં આવ્યો છે. હવે સરકાર તેના…

ડાંગ જિલ્લાના આદિજાતિના ખેડૂતોને બિયારણ વિતરણ તેમજ કેસ ક્રેડિટ વિતરણ કરવાનો કાર્યક્રમ પ્રભારી મંત્રી શ્રી નરેશભાઈ પટેલની આગેવાનીમા યોજાયો
સમાચાર

ડાંગ જિલ્લાના આદિજાતિના ખેડૂતોને બિયારણ વિતરણ તેમજ કેસ ક્રેડિટ વિતરણ કરવાનો કાર્યક્રમ પ્રભારી મંત્રી શ્રી નરેશભાઈ પટેલની આગેવાનીમા યોજાયો

ડાંગ જિલ્લાના આહવા, વઘઇ અને સુબિર તાલુકામા જુદા જુદા સ્થળોએ કાર્યક્રમ યોજીને ડાંગના પ્રભારી મંત્રી-વ-આદિજાતિ વિકાસ, અન્ન નાગરિક પુરવઠા મંત્રી શ્રી નરેશભાઈ પટેલે, ખેડૂતોને ન્યુ ગુજરાત પર્ટન યોજના અંતર્ગત રતાળુ કંદની ખેતી/હળદરની ખેતી માટેના લાભો…