વિશ્વકર્મા જયંતિ નિમિત્તે ગોધરા આઈટીઆઈ ખાતે કૌશલ દીક્ષાંત સમારોહ યોજાયો
પંચમહાલ,તા.૧૭ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગોધરા ખાતે, આઇ.ટી.આઇ ગોધરા અને આઇ.ટી.આઇ ગોધરા(મહિલા)ના આચાર્ય દ્વારા વિશ્વકર્મા જયંતિ નિમિત્તે તાલીમાર્થીઓના પ્રથમ કૌશલ દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજી, જિલ્લા પંચાયત પંચમહાલના પ્રમુખ કુ. કામિનીબેન…









