કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી જી કિશન રેડ્ડી AIIMSમાં દાખલ
સમાચાર

કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી જી કિશન રેડ્ડી AIIMSમાં દાખલ

કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી જી કિશન રેડ્ડીને રવિવારે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એમ્સ)માં દાખલ કરવામાં આવ્યા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રેડ્ડીને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ રાત્રે લગભગ ૧૦.૫૦ વાગ્યે હોસ્પિટલમાં…

પુંછ આતંકી હુમલા બાદ જમ્મુ-કાશ્મીરમાં સૈન્ય સુરક્ષા વધારી દેવામાં આવી
સમાચાર

પુંછ આતંકી હુમલા બાદ જમ્મુ-કાશ્મીરમાં સૈન્ય સુરક્ષા વધારી દેવામાં આવી

પુંછ આતંકી હુમલા બાદ જમ્મુ-કાશ્મીરમાં સૈન્ય સુરક્ષા વધારી દેવામાં આવી છે. આર્મી પીઆરઓ લે. કર્નલ દેવેન્દ્ર આનંદે કહ્યું કે આતંકવાદી હુમલાઓને રોકવા અને તેને નિષ્ફળ બનાવવા માટે કડક રણનીતિ તૈયાર કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા…

શાનદાર વિદાય સાથે નિવૃત્ત થયા સંજય શ્રીવાસ્તવ
સમાચાર

શાનદાર વિદાય સાથે નિવૃત્ત થયા સંજય શ્રીવાસ્તવ

પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ આજે વય નિવૃત્ત થયા છે. ત્યારે તેમના માટે એક શાનદાર વિદાય સમારોહ આયોજિત કરાયો હતો. શાહીબાગ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ફેરવેલ પરેડનું આયોજન કરાયુ હતું. જેમાં અમદાવાદના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ…

ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત મન કી બાત કાર્યક્રમમાં ભાગ લઈ ચુકેલા લોકોને સન્માનિત કરશે
સમાચાર

ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત મન કી બાત કાર્યક્રમમાં ભાગ લઈ ચુકેલા લોકોને સન્માનિત કરશે

મન કી બાતના 100મા એપિસોડની ઊજવણી નિમિત્તે આવતીકાલે રાજભવન ખાતે વિશેષ કાર્યક્રમ યોજાશે ઓલ ઈન્ડિયા રેડિયો પર પ્રધાનમંત્રીના લોકપ્રિય કાર્યક્રમ મન કી બાતના 100મા એપિસોડ નિમિત્તે આવતીકાલે ગાંધીનગરના રાજભવન ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં…

પીએમ દ્વારા રેડિયો કાર્યક્રમ સમગ્ર રાષ્ટ્રને ‘આધુનિક ભારતના ઓછા જાણીતા નિર્માતાઓ’નો પરિચય કરાવાય છે
સમાચાર

પીએમ દ્વારા રેડિયો કાર્યક્રમ સમગ્ર રાષ્ટ્રને ‘આધુનિક ભારતના ઓછા જાણીતા નિર્માતાઓ’નો પરિચય કરાવાય છે

‘મન કી બાત’ ભારતને ભારત સાથે જોડે છે આઈઆઈએમસી, નવી દિલ્હી દ્વારા હાથ ધરવામાં આવેલા વિશેષ અભ્યાસમાં 76% મીડિયા વ્યક્તિઓએ અભિપ્રાય આપ્યા63% લોકો યુટ્યુબ પર ‘મન કી બાત’ સાંભળવાનું પસંદ કરે છે40% લોકો માટે, શિક્ષણ…

રેપો રેટમાં વધારા બાદ પણ આ બેંકમાં મળશે તમને સૌથી સસ્તી હોમલોન
સમાચાર

રેપો રેટમાં વધારા બાદ પણ આ બેંકમાં મળશે તમને સૌથી સસ્તી હોમલોન

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ૮ ફેબ્રુઆરીએ રેપો રેટમાં વધારો કર્યા પછી ઘણી બેંકોએ હોમ લોન પર વ્યાજદર વધાર્યા છે. ૧ ઓક્ટોબર, ૨૦૧૯ પછી બેંકો દ્વારા મંજૂર કરાયેલી તમામ ફ્લોટિંગ-રેટ રિટેલ હોમ લોન બાહ્ય બેન્ચમાર્ક સાથે…

ભાગીને લગ્ન કરવા કોઈ નવું નથી, રામાયણ-મહાભારતમાં છે પણ તેનો ઉલ્લેખ : પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ
સમાચાર

ભાગીને લગ્ન કરવા કોઈ નવું નથી, રામાયણ-મહાભારતમાં છે પણ તેનો ઉલ્લેખ : પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં એક કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ જગમોહન બંસલે મોટી ટિપ્પણી કરી હતી. જસ્ટિસ જગમોહન બંસલે છોકરીને ઘરેથી ભાગીને લગ્ન કરવાના કેસ પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં લગ્ન એ કોઈ…

રત્નમણિ મેટલ્સ અને ટ્યુબ્સ લિમિટેડ દ્વારા જીસીએસ હોસ્પિટલને મળ્યું કેન્સર નિદાન માટે મોબાઈલ વાનનું દાન
સમાચાર

રત્નમણિ મેટલ્સ અને ટ્યુબ્સ લિમિટેડ દ્વારા જીસીએસ હોસ્પિટલને મળ્યું કેન્સર નિદાન માટે મોબાઈલ વાનનું દાન

મોબાઈલ કેન્સર વાનમાં સ્તન કેન્સરની તપાસ માટે મેમોગ્રાફી ગર્ભાશયના મુખના કેન્સરની તપાસ માટે પેપ સ્મિઅરની સુવિધા કેન્સર એ વિશ્વભરમાં મૃત્યુનું મુખ્ય કારણ છે, જે લાખો લોકો અને તેમના પરિવારોને અસર કરે છે. ભારતમાં, નવમાંથી એક…

દેવોના પ્રખર સ્થપતિ : ભગવાન વિશ્વકર્મા
સમાચાર

દેવોના પ્રખર સ્થપતિ : ભગવાન વિશ્વકર્મા

પ્રોફે. પ્રકાશકુમાર સુથારકેન્દ્ર સરકાર પુરસ્કૃત યુવા લેખક વિશ્વ + કર + મા =વિશ્વકર્મા. વિશ્વ એટલે જગત અને કર એટલે હાથ. જેમના હાથ વડે વિશ્વની રચના થઈ છે એ દેવ એટલે ભગવાન વિશ્વકર્મા. દેવોના પ્રખર સ્થપતિ…

વિસનગરમાં ઉતરાયણ પછી દોરીના ગુચ્છા સામે ઈનામ આપી ૧૫૦ કિલો દોરીનો નાશ કર્યો
સમાચાર

વિસનગરમાં ઉતરાયણ પછી દોરીના ગુચ્છા સામે ઈનામ આપી ૧૫૦ કિલો દોરીનો નાશ કર્યો

વિસનગરમાં ઉતરાયણ પર્વ પછી જ્યાં ત્યાં લટકેલી દોરીના કારણે અકસ્માત સર્જાય છે. જે જાહેર માર્ગ, જાહેર સ્થળો તેમજ વૃક્ષો પર લટકેલી કાતિલ દોરી જીવલેણ સાબિત થતી હોય છે. ત્યારે વિસનગરના નગરપાલિકાના કોર્પોરેટર વિષ્ણુજી ઠાકોર દ્વારા…