રાજયમાં ખાનગી લેબોરેટરીમા થતા કોરોનાના ટેસ્ટીગની કિમતમાં નોધપાત્ર ઘટાડો
બ્રેકીંગ ન્યૂઝ

રાજયમાં ખાનગી લેબોરેટરીમા થતા કોરોનાના ટેસ્ટીગની કિમતમાં નોધપાત્ર ઘટાડો

ખાનગી લેબોરેટરીમા RTPCRનો ટેસ્ટ જે રૂપિયા ૧૫૦૦માં થતો હતો તે હવે રૂપિયા ૮૦૦મા કરાશેખાનગી લેબોરેટરી વાળા ઘરે જઈને કે અન્ય હોસ્પિટલમા જઈને સેમ્પલ લઈને  ટેસ્ટ માટે જે  ૨૦૦૦ રૂપિયા વસુલતા હતા તે હવે રૂ ૧૧૦૦…

રાજકોટમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતી ૧૫ મિલકત સીલ કરાઇ
બ્રેકીંગ ન્યૂઝ

રાજકોટમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતી ૧૫ મિલકત સીલ કરાઇ

રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધતા તંત્ર હરકતમાં આવ્યું છે. રાજકોટના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તેમજ એવી જગ્યા કે જ્યાં લોકો…

કોરોના કેરઃ વડાપ્રધાન મોદી શુક્રવારે સર્વપક્ષીય બેઠક કરશે
બ્રેકીંગ ન્યૂઝ

કોરોના કેરઃ વડાપ્રધાન મોદી શુક્રવારે સર્વપક્ષીય બેઠક કરશે

દેશમાં કોરોના વાયરસ સંક્રમણની હાલની સ્થિતિને ધ્યાને લઈ બચાવના ઉપાયો પર ચર્ચા અને રણનીતિ તૈયાર કરવાને લઈ કેન્દ્ર સરકારે ૪ ડિસેમ્બરે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સવારે ૧૦ઃ૩૦ વાગ્યે શરૂ…

તમિલનાડુ સરકાર અભ્યાસક્રમમાં ૫૦ ટકાનો ઘટાડો કરશે..!!
બ્રેકીંગ ન્યૂઝ

તમિલનાડુ સરકાર અભ્યાસક્રમમાં ૫૦ ટકાનો ઘટાડો કરશે..!!

તામિલનાડુની રાજ્ય સરકાર સ્કૂલોમાં ભણાવાતા સિલેબસમાં પચાસ ટકા ઘટાડો કરવાનો ર્નિણય કરી રહી હોવાના અહેવાલ વહેતા થયા હતા. આના પગલે પરીક્ષાઓન સમય પત્રકને પણ અસર થવાની શક્યતા હતી.જીજીઝ્ર અને ૐજીઈના અભ્યાસક્રમને ઘટાડવા રાજ્ય સરકારે ૧૮…

વડાપ્રધાન મોદીના કાફલાની સુરક્ષા કરશે સ્વદેશી ટેકનિકથી બનેલુ ‘ડ્રોન કિલર’
બ્રેકીંગ ન્યૂઝ

વડાપ્રધાન મોદીના કાફલાની સુરક્ષા કરશે સ્વદેશી ટેકનિકથી બનેલુ ‘ડ્રોન કિલર’

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના કડક ર્નિણયોને કારણે લાંબા સમયથી કટ્ટરપંથી, આતંકી સંગઠન અને દુશ્મન દેશોના નિશાના પર છે. એવામાં વડાપ્રધાન મોદીના ઘર અને કાફલાની સુરક્ષાને વધુ મજબૂત કરી દેવામાં આવી છે. વડાપ્રધાન મોદીની સુરક્ષા માટે…

પોલીસની દાદાગીરીઃ શાકભાજી વેચનાર લોકો પર પોતાનો રૌફ જમાવ્યો
બ્રેકીંગ ન્યૂઝ

પોલીસની દાદાગીરીઃ શાકભાજી વેચનાર લોકો પર પોતાનો રૌફ જમાવ્યો

રાજકોટમાં જ્યુબેલી શાકમાર્કેટ રોડ પર શાકભાજી વેચી પોતાનું ગુજરાન ચલાવતા ગરીબ લોકો પર પોલીસકર્મી દાદાગીરી કરી રહ્યો હોય તેવો વીડિયો વાઇરલ થયો છે. વીડિયોમાં વિજિલન્સ પોલીસકર્મી શાકભાજી વેચનાર લોકો પર પોતાનો રોફ જમાવતો જાેવા મળ્યો…

શાળા સંચાલકોએ લીધો મોટો ર્નિણય વાલીઓ ૧૦ ડિસેમ્બર સુધી ફી નહીં ભરે તો ઓનલાઈન શિક્ષણ બંધ થઈ જશે?
બ્રેકીંગ ન્યૂઝ

શાળા સંચાલકોએ લીધો મોટો ર્નિણય વાલીઓ ૧૦ ડિસેમ્બર સુધી ફી નહીં ભરે તો ઓનલાઈન શિક્ષણ બંધ થઈ જશે?

રાજ્ય સરકારે વિદ્યાર્થીઓને ચાલુ વર્ષે ફીમાં ૨૫ ટકા માફી આપ્યા બાદ પણ વાલીઓ અને સંચાલકો વચ્ચે ફીના મુદ્દે ચાલતો વિવાદ શમવાનું નામ લેતો નથી. જેના પગલે ૧૦મી ડિસેમ્બર સુધીમાં ફી નહીં ભરનારા વિદ્યાર્થીઓનું ઓનલાઇન એજ્યુકેશન…

ચક્રવાર નિવારે નસીબ ખોલ્યુ..!, આં.પ્રદેશમાં દરિયા કિનારે લોકોને સોનાના ટુકડા મળ્યા..!
બ્રેકીંગ ન્યૂઝ

ચક્રવાર નિવારે નસીબ ખોલ્યુ..!, આં.પ્રદેશમાં દરિયા કિનારે લોકોને સોનાના ટુકડા મળ્યા..!

આંધ્રપ્રદેશના પૂર્વી ગોદાવરી જિલ્લામાં ત્રાટકેલા ચક્રવાત નિવારના કારણે કેટલાક લોકોની કિસ્મત બદલાઈ ગઈ છે.સામાન્ય રીતે આ પ્રકારના વાવાઝોડા વરસાદ અને વિનાશ ળઈને આવતા હોય છે ત્યારે શુક્રવારે સવારે ઉંઘમાંથી ઉઠેલા લોકોને દરિયા કિનારે નાનાકડા મોતી…

ખાનગીકરણ પછી પણ રાંધણ ગૅસની સબસિડી મળતી રહેશેઃ ધર્મેન્દ્ર પ્રધાન
બ્રેકીંગ ન્યૂઝ

ખાનગીકરણ પછી પણ રાંધણ ગૅસની સબસિડી મળતી રહેશેઃ ધર્મેન્દ્ર પ્રધાન

બળતણના રિટેલરોમાં દેશની બીજા નંબરની સૌથી મોટી કંપની તરીકે જાણીતી ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ)નું ખાનગીકરણ થયા પછી પણ એલપીજી (લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ)ના ગ્રાહકોને રાંધણ ગૅસની સબસિડી મળતી રહેશે, એવું તેલ વિભાગના પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને…

રાજધાની-શતાબ્દી સહિત ટ્રેનોના સમયમાં ફેરફાર, જાણો અમદાવાદથી ઉપડતી ટ્રેનનો સમય
બ્રેકીંગ ન્યૂઝ

રાજધાની-શતાબ્દી સહિત ટ્રેનોના સમયમાં ફેરફાર, જાણો અમદાવાદથી ઉપડતી ટ્રેનનો સમય

વેસ્ટર્ન રેલવેએ આગામી પહેલી ડિસેમ્બરથી ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કર્યો છે. મુંબઈથી દોડતી શતાબ્દી અને રાજધાની ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મુંબઈ સેન્ટ્રલથી નવી દિલ્હી જતી રાજધાની હવે પહેલી ડિસેમ્બરથી બોરીવલી પણ ઊભી રહેશે. બીજી…