ગાંધીનગર જિલ્લાના સાત ગામના ૧૬૨૮ મિલકત ધારકોને તેમના મિલકત કાર્ડ કલેકટરશ્રીના હસ્તે અર્પણ કરાયા
બ્રેકીંગ ન્યૂઝ

ગાંધીનગર જિલ્લાના સાત ગામના ૧૬૨૮ મિલકત ધારકોને તેમના મિલકત કાર્ડ કલેકટરશ્રીના હસ્તે અર્પણ કરાયા

ગાંધીનગર: સોમવાર:રાજયના પાટનગર ગાંધીનગરની સ્થાપના સમયે અસરગ્રસ્ત થયેલ ખેડૂતોને આજે તેમની મિલ્કતના આધાર પુરાવા માટે જિલ્લા કલેકટર શ્રી કુલદીપ આર્યના હસ્તે પ્રોપટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. હક્ક ચોકસી અધિકારીની કચેરી દ્વારા કુલ- ૭ ગામના…

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સાઠંબામાં બે કર્મચારી કોરોના પોઝીટીવ આવતાં બેંક બે દિવસ બંધ.
બ્રેકીંગ ન્યૂઝ

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સાઠંબામાં બે કર્મચારી કોરોના પોઝીટીવ આવતાં બેંક બે દિવસ બંધ.

                          અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના સાઠંબા ગામે આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની સાઠંબા શાખામાં બે કર્મચારી કોરોના રેપિડ ટેસ્ટમાં પોઝીટીવ આવતાં બેંક ની…

સરકારે ખાનગી ટેલિવિઝન ચેનલોને ઓનલાઇન ગેમિંગ અને ફેન્ટસી સ્પોર્ટ્સ સાથે સંબંધિત જાહેરાતોમાં એએસસીઆઈની માર્ગદર્શિકાનું પાલન કરવા જણાવ્યું
બ્રેકીંગ ન્યૂઝ

સરકારે ખાનગી ટેલિવિઝન ચેનલોને ઓનલાઇન ગેમિંગ અને ફેન્ટસી સ્પોર્ટ્સ સાથે સંબંધિત જાહેરાતોમાં એએસસીઆઈની માર્ગદર્શિકાનું પાલન કરવા જણાવ્યું

આ પ્રકારની તમામ જાહેરાતોમાં ચેતવણીનો સંદેશ હોવો જોઈએ માહિતી અને પ્રસારણ મંત્રાલયે ઓનલાઇન ગેમિંગ, ફેન્ટસી સ્પોર્ટ્સ વગેરે સાથે સંબંધિત જાહેરાતો માટે એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ્ઝ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (એએસસીઆઈ)એ માર્ગદર્શિકા જાહેર કર્યા પછી તમામ ખાનગી ટેલિવિઝન પ્રસારકોને…

કોવિંડ-૧૯ સંદર્ભે જે નાગરીકો સ્વૈચ્છિક કોરોનાનો ટેસ્ટ કરાવવા માંગતા હોયતેઓએ હવે ડોકટરના ભલામણ કે પ્રિસ્ક્રીપ્શનની જરૂરીયાત રહેશે નહી
બ્રેકીંગ ન્યૂઝ

કોવિંડ-૧૯ સંદર્ભે જે નાગરીકો સ્વૈચ્છિક કોરોનાનો ટેસ્ટ કરાવવા માંગતા હોયતેઓએ હવે ડોકટરના ભલામણ કે પ્રિસ્ક્રીપ્શનની જરૂરીયાત રહેશે નહી

રાજયના આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયાનુસાર ICMR ની નવી ટેસ્ટીંગ ગાઈડલાઈન અનુસાર જે નાગરીકો સ્વેચ્છિક કોરોનાનો ટેસ્ટ કરાવવા માંગતા હોય તેઓએ હવે ડોકટરના ભલામણ કે પ્રિસ્ક્રીપ્શનની જરૂરીયાત રહેશે નહી. યાદીમાં વધુમાં જણાવાયાનુસાર કોવિડ -૧૯ રોગચાળા અન્વયે…

૭ ડિસેમ્બર – સશસ્ત્ર સેના ધ્વજ દિવસ
બ્રેકીંગ ન્યૂઝ

૭ ડિસેમ્બર – સશસ્ત્ર સેના ધ્વજ દિવસ

રાષ્ટ્રની સેવામાં પોતાનું સર્વસ્વ સમર્પિત કરનાર જાંબાઝ પ્રહરીઓ પ્રત્યે નાગરિક કર્તવ્ય ભાવ દાખવી ઉદાર હાથે ફાળો આપવા અપીલ કરતા રાષ્ટ્રપતિશ્રી, રાજ્યપાલશ્રી, મુખ્ય્મંત્રીશ્રી અને ગૃહરાજ્યમંત્રીશ્રી સેનાના જવાનોના સાહસ, શૌર્ય અને અનન્ય બલિદાનનું સ્મરણ કરવા અને તેમનું…

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે વૈષ્ણવાચાર્ય શ્રી વ્રજરાજકુમારજીના ૩૫માં જન્મદિવસની ઉજવણી નિમિત્તે જલ સંરક્ષણ જાગૃતિ અભિયાન અને ભારતીય સંસ્કૃતિ સંરક્ષણ અભિયાનનો ઇ-શુભારંભ કરાયો
બ્રેકીંગ ન્યૂઝ

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે વૈષ્ણવાચાર્ય શ્રી વ્રજરાજકુમારજીના ૩૫માં જન્મદિવસની ઉજવણી નિમિત્તે જલ સંરક્ષણ જાગૃતિ અભિયાન અને ભારતીય સંસ્કૃતિ સંરક્ષણ અભિયાનનો ઇ-શુભારંભ કરાયો

“જળ હૈ તો જીવન હૈ” પાણીને પારસમણી સમજી ઉપયોગ કરીએ ઊર્જાની જેમ પાણી ક્ષેત્રે પણ ગુજરાતને વોટર સરપ્લસ સ્ટેટ બનાવીએ વડોદરાની સરકારી શાળાઓમાં વોટર હાર્વેસ્ટિંગનો સફળ પ્રયોગ  પાણી, પર્યાવરણ અને પ્રકાશને જીવંત બનાવવા યુવાનોને અનુરોધ…

રાજ્ય સરકારના દ્રષ્ટિવંત આયોજન અને અસરકારક કામગીરીને પરિણામે રાજ્યમાં કોવિડ-૧૯નું સંક્રમણ અટકાવવા મળી સફળતા : ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા
બ્રેકીંગ ન્યૂઝ

રાજ્ય સરકારના દ્રષ્ટિવંત આયોજન અને અસરકારક કામગીરીને પરિણામે રાજ્યમાં કોવિડ-૧૯નું સંક્રમણ અટકાવવા મળી સફળતા : ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા

રાજ્યના સરકારના જનહિતલક્ષી નિર્ણયો અને પ્રજાકીય અપ્રતિમ સહયોગના પરિણામે કોવિડ-૧૯નું સંક્રમણ નિયંત્રિત કરી શકાયુંરાજ્યમાં કોરોનાનો મૃત્યુદર ૧.૯૦ ટકા, રીકવરી રેટ ૯૧.૦૬ ટકા તથા ટેસ્ટીંગમાં  પોઝીટીવીટી  રેટ ૧૬.૧૫ ટકા હતો તે ઉત્તરોત્તર ઘટીને ૨.૬૮ ટકા જેટલો…

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની રાજ્યસભાના સાંસદ સ્વ. અભયભાઈ ભારદ્વાજને પુષ્પાંજલિ
બ્રેકીંગ ન્યૂઝ

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની રાજ્યસભાના સાંસદ સ્વ. અભયભાઈ ભારદ્વાજને પુષ્પાંજલિ

અભયભાઈ ભારદ્વાજના નિધનથી ધારાશાસ્ત્રી જગત અને જાહેરજીવનને મોટી ખોટ પડી છે -મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી રાજકોટ ખાતે સ્વ.અભયભાઈ ભારદ્વાજના નિવાસસ્થાને  જઇ પાર્થિવ દેહનેશ્રદ્ધાંજલિ આપી અંતિમયાત્રામાં જોડાતા મુખ્યમંત્રીશ્રી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યસભાના સાંસદ,રાજકોટના જાણીતા ધારાશાસ્ત્રી…

ગુજરાતના શહેરો વિશ્વના આધુનિક શહેરોની સમકક્ષ બને તે માટે રાજ્ય સરકારે શહેરોના સર્વાંગી વિકાસ માટે પાયાની અને માળખાગત સુવિધાઓ ઉભી કરી છે : મુખ્યમંત્રીશ્રી
બ્રેકીંગ ન્યૂઝ

ગુજરાતના શહેરો વિશ્વના આધુનિક શહેરોની સમકક્ષ બને તે માટે રાજ્ય સરકારે શહેરોના સર્વાંગી વિકાસ માટે પાયાની અને માળખાગત સુવિધાઓ ઉભી કરી છે : મુખ્યમંત્રીશ્રી

જયાં માનવી ત્યાં સુવિધાના ધ્યેય મંત્ર સાથે રાજ્ય સરકાર આગળ વધી રહી છે. કોરોનાના કપરાકાળમાં પણ રાજ્ય સરકારે રૂા. ૧૫ હજાર કરોડના વિકાસના કામોની ભેટ ગુજરાતની જનતાને ધરી છે. જનતા-જનાર્દનના સહકારથી કોરોના સંક્રમણને નિયંત્રિત કરવામાં…

મંજુશ્રી કંપાઉન્ડ સ્થિત નિર્માણાધીન કિડની હોસ્પિટલનો કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે શુભારંભ
બ્રેકીંગ ન્યૂઝ

મંજુશ્રી કંપાઉન્ડ સ્થિત નિર્માણાધીન કિડની હોસ્પિટલનો કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે શુભારંભ

મંજુશ્રી કંપાઉન્ડ સ્થિત નિર્માણાધીન કિડની હોસ્પિટલને ફક્ત ૬ દિવસમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાટે સંપૂર્ણ સુવિધાઓથી સજ્જ કરાવવામાં આવી સિવિલ મેડિસીટી અને મંજુશ્રી સ્થિત હોસ્પિટલની કૂલ મળીને ૨૧૦૦ થી વધુ પથારી કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે ઉપલબ્ધ નાયબ…