પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 7 લોક કલ્યાણ માર્ગ ખાતે તેમના નિવાસસ્થાને શીખ પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી.
પ્રધાનમંત્રી આજે તેમના નિવાસસ્થાને શીખ પ્રતિનિધિમંડળને મળ્યાપ્રતિનિધિમંડળે ગુરુદ્વારા શ્રી બાલા સાહિબજી તરફથી પ્રસાદ અને આશીર્વાદ આપ્યા જેમણે પ્રધાનમંત્રીના જન્મદિવસ પર 'અખંડ પાઠ'નું આયોજન કર્યું હતુંપ્રતિનિધિમંડળે પ્રધાનમંત્રીને પગડી બાંધીને અને સિરોપા અર્પણ કરીને સન્માન કર્યુંશિખ સમુદાયના…










