સિવિલ હોસ્પિટલમાં થયું ૧૫મું અંગ દાન
માનવ અધિકાર

સિવિલ હોસ્પિટલમાં થયું ૧૫મું અંગ દાન

અકસ્માતના કારણે બ્રેઇન ડેડ થયેલ ૨૩ વર્ષીય યુવાન અજયસિંહના અંગદાને ત્રણ જરુરીયાતમંદોને નવજીવન પ્રદાન કર્યું ધરતી પર માનવ અવતારમાં રહેલા તબીબોને દેવદૂત તરીકે પૂજવામાં આવે છે. ઘણી વખત મોતના મુખમાંથી પણ દર્દીને પાછો લાવવામા તબીબો…

દીકરીઓ શિક્ષિત અને પગભર થાય એ સમાજની પ્રાથમિક ફરજ -બલવંતસિંહ રાજપૂત
માનવ અધિકાર

દીકરીઓ શિક્ષિત અને પગભર થાય એ સમાજની પ્રાથમિક ફરજ -બલવંતસિંહ રાજપૂત

શ્રી કરછ કાઠિયાવાડ રાજપૂત સેવા સમાજ દ્વારા સંચાલિત , લેકાવાડા ગાંધીનગર ખાતે 100 દિકરીબાને રહેવા , જમવા અને વાંચનાલયની અદ્યતન સુવિધાપૂર્ણ "બા શ્રી હંસાબા ચંદનસિંહજી રાજપૂત કન્યા ભવન"નું ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના ચેરમેન  બલવંતસિંહ રાજપૂતના…

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઇરાનીએ હિંસાથી પીડિત મહિલાઓ માટે 24/7 હેલ્પલાઇનનો પ્રારંભ કર્યો
માનવ અધિકાર

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઇરાનીએ હિંસાથી પીડિત મહિલાઓ માટે 24/7 હેલ્પલાઇનનો પ્રારંભ કર્યો

આ ડિજિટલ હેલ્પલાઇન મહિલાઓને સંદેશો આપે છે કે, તેમને જ્યારે પણ જરૂર હોય ત્યારે, તેમની સરકાર અને તેમનું પંચ તેમની સાથે ઉભું રહેશે: શ્રીમતી ઇરાની સમગ્ર દેશમાં મહિલાઓની સલામતી અને સુરક્ષામાં વધુ સુધારો લાવવા અને…

ગાંધીનગર અને પ્રાદેશિક માહિતી કચેરી સુરતના સંયુકત ઉપક્રમે  નવસારી ખાતે યોજાયો ‘કેન્સર સામે સતર્કતા’ વિષયક પરિસંવાદ
માનવ અધિકાર

ગાંધીનગર અને પ્રાદેશિક માહિતી કચેરી સુરતના સંયુકત ઉપક્રમે નવસારી ખાતે યોજાયો ‘કેન્સર સામે સતર્કતા’ વિષયક પરિસંવાદ

દક્ષિણ ગુજરાત ઝોનના મીડિયાકર્મીઓ તથા માહિતી અને પ્રસારણ વિભાગના અધિકારી/કર્મચારીઓ જોડાયા તજજ્ઞોએ યોગ્ય જીવનશૈલી સાથે વહેલુ નિદાન અને યોગ્ય સારવારની કરી હિમાયત નવસારી કોરોના સામે જંગ લડી રહેલા સમાજમા વ્યાપ્ત 'કેન્સર' જેવી જીવલેણ અને ખર્ચાળ…

કચ્છ યુવક સંઘ મધ્ય મુંબઈ શાખા દ્વારા એપ્રિલ ૨૦૨૦ થી  “ટેલિમેડિસિન@ લોકડાઉંન” ના નામે મફત ટેલીફોનીક કન્સલ્ટેશન નો કાર્યક્રમ
માનવ અધિકાર

કચ્છ યુવક સંઘ મધ્ય મુંબઈ શાખા દ્વારા એપ્રિલ ૨૦૨૦ થી  “ટેલિમેડિસિન@ લોકડાઉંન” ના નામે મફત ટેલીફોનીક કન્સલ્ટેશન નો કાર્યક્રમ

કચ્છ યુવક સંઘ મધ્ય મુંબઈ શાખા દ્વારા એપ્રિલ ૨૦૨૦ થી  "ટેલિમેડિસિન@ લોકડાઉંન" ના નામે મફત ટેલીફોનીક કન્સલ્ટેશન નો કાર્યક્રમ ડો. નિલમ ગડા અને ૠષભભાઈ મારૂ એ શરુ કર્યું હતું. આ સેવાકાર્ય માં છેલ્લા ૧૫ મહિનાથી…

રાષ્ટ્રીય શહીદ દિન (તા. ૨૩-૦૩-૨૦૨૧)ના રોજ બ્રહ્માકુમારીઝ, સે. ૨૮ ખાતે ‘રાષ્ટ્રવાદી રક્તદાન શિબિર’નું  આયોજન
માનવ અધિકાર

રાષ્ટ્રીય શહીદ દિન (તા. ૨૩-૦૩-૨૦૨૧)ના રોજ બ્રહ્માકુમારીઝ, સે. ૨૮ ખાતે ‘રાષ્ટ્રવાદી રક્તદાન શિબિર’નું આયોજન

નેશનલ ઈન્ટીગ્રેટેડ ફોરમ ઓફ આર્ટીસ્ટ એન્ડ એક્ટીવીસ્ટ તથા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય, સે.-૨૮ના સંયુક્ત ઉપક્રમે ઈન્ડીયન રેડક્રોસના સહયોગથી ગાંધીનગર નેશનલ ઈન્ટીગ્રેટેડ ફોરમ ઓફ આર્ટીસ્ટ એન્ડ એક્ટીવીસ્ટ તથા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય, સેક્ટર-૨૮ના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય…

જિલ્લા બાળ સુરક્ષા ઍકમ દ્વારા ખેરગામ તાલુકાના આછવણી ગામે  સેમિનાર યોજાયો
માનવ અધિકાર

જિલ્લા બાળ સુરક્ષા ઍકમ દ્વારા ખેરગામ તાલુકાના આછવણી ગામે સેમિનાર યોજાયો

નવસારી જિલ્લા બાળ સુરક્ષા ઍકમ દ્વારા ગ્રામ્ય બાળ સુરક્ષા સમિતિ અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આછવણી-ખેરગામ ખાતે આશાબહેનો સાથે સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં સંકલિત બાળ સુરક્ષા યોજના, જુવેનાઇલ જસ્ટીસ ઍકટ-૨૦૧૫, જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ…

ટીબીના એક દર્દીને સાજા કરવા માટે સરકાર દ્વારા રૂ. ૨૫ લાખનો ખર્ચ
માનવ અધિકાર

ટીબીના એક દર્દીને સાજા કરવા માટે સરકાર દ્વારા રૂ. ૨૫ લાખનો ખર્ચ

દાહોદ જિલ્લામાં ત્રણ વર્ષમાં ટીબીના ૧૭૬૭૪ દર્દીઓ સાજા થયા દાહોદને ફાળવાયેલી મોબાઇલ ટીબી વાન દ્વારા ૭૮૧૭ એક્સ રે કાઢવામાં આવ્યા, ૬૫૮ દર્દીઓ મળી આવ્યા દાહોદ જિલ્લામાંથી ટીબીને તડીપાર કરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા આગામી તા.…

રાજ્યમાં રોજગારી-સ્વરોજગારી વધે તે માટે MSMEને વિશેષ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે : મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ
માનવ અધિકાર

રાજ્યમાં રોજગારી-સ્વરોજગારી વધે તે માટે MSMEને વિશેષ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે : મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ

બે વર્ષમાં નવસારી જિલ્લામાં ૧૦૫ MSME એકમોને રૂ. ૧૧૪૩.૩૪ લાખની સહાય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની સરકારે દેશને ફાઇવ ટ્રિલિયન ડોલર ઇકોનોમી બનાવવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને સાકાર કરવા ઔદ્યોગિક ક્ષેત્રે વધુ ધ્યાન કેન્દ્રિત કરીને રાજ્યમાં…

ડાંગીજનોના જીવનમા શિક્ષણનો ઉજાશ પાથર્યો
માનવ અધિકાર

ડાંગીજનોના જીવનમા શિક્ષણનો ઉજાશ પાથર્યો

મુઠ્ઠી ઊંચેરા ડાંગીજન બનીને ઘરે ઘરના "ગુરુજી" બનેલા આ "દાંડી ના દીવડા" એ  સેવા અને શિક્ષણનો ઉજાશ રેલાવ્યો આહવા: તા: ૧૭: સને ૧૯૪૭મા ભારત દેશ આઝાદ થયો, ત્યાર બાદ મળેલ સ્વરાજ્યને ગામડે ગામડે સુધી પહોંચાડવાનો…