સિવિલ હોસ્પિટલમાં થયું ૧૫મું અંગ દાન
અકસ્માતના કારણે બ્રેઇન ડેડ થયેલ ૨૩ વર્ષીય યુવાન અજયસિંહના અંગદાને ત્રણ જરુરીયાતમંદોને નવજીવન પ્રદાન કર્યું ધરતી પર માનવ અવતારમાં રહેલા તબીબોને દેવદૂત તરીકે પૂજવામાં આવે છે. ઘણી વખત મોતના મુખમાંથી પણ દર્દીને પાછો લાવવામા તબીબો…










