સાબરમતી આશ્રમથી દાંડી સુધીની દાંડી પદયાત્રાના યાત્રિકોને ખેડાના નડિયાદમાં રાત્રિ વિરામ સ્થળે આવકારતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી
-: શ્રી વિજયભાઇ રૂપાણી :- જે દેશની ભાવિ પેઢી દેશનો ભવ્ય ઇતિહાસ ન જાણતી હોય તે દેશ સુરક્ષિત ન રહી શકે દેશની આઝાદીનો સંગ્રામ-સૌ સ્વાતંત્ર્ય વીર લડવૈયાઓના રાષ્ટ્ર સમર્પણ ભાવને ભાવિ પેઢી સમજે-જાણે અતિતના ઇતિહાસમાંથી…










