મુખ્યમંત્રી વિજય રૂપાણી : ખેડૂતોએ રાત્રીના પાણી વાળવા ઉજાગરા નહીં કરવા પડે, ‘કિસાન સૂર્યોદય યોજના”નો બાયડ ખાતે પ્રારંભ
બ્રેકીંગ ન્યૂઝ

મુખ્યમંત્રી વિજય રૂપાણી : ખેડૂતોએ રાત્રીના પાણી વાળવા ઉજાગરા નહીં કરવા પડે, ‘કિસાન સૂર્યોદય યોજના”નો બાયડ ખાતે પ્રારંભ

અરવલ્લીમુખ્ય મંત્રી વિજય રૂપાણીએ બાયડ ખાતે ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે પ્રથમ તબક્કામાં ‘કિસાન સૂર્યોદય યોજના’ અંતર્ગત અરવલ્લી જીલ્લાના ૧૦૪ ગામોમાં યોજનાનો લાભ મળે તે માટે શુભારંભ કરવામાં આવ્યો હતો. કિસાન સૂર્યોદય યોજના થકી ખેડૂત વધુ…

અરવલ્લીઃ આંતરરાજ્ય ઘરફોડીયા રીઢા ચોરને ડુંગરપુરથી ઝડપી પાડ્યા
ક્રાઇમ ડાયરી

અરવલ્લીઃ આંતરરાજ્ય ઘરફોડીયા રીઢા ચોરને ડુંગરપુરથી ઝડપી પાડ્યા

     અરવલ્લી જીલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં અને રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના કોતવાલી અને ધંબોલા પોલીસ સ્ટેશનના ઘરફોડીયા ચોર એવા રીઢા આંતરરાજ્ય ગુનેગારને અરવલ્લી જીલ્લા નાસતા ફરતા ટીમ. ૧.તથા અરવલ્લી પેરોલ…