મુખ્યમંત્રી વિજય રૂપાણી : ખેડૂતોએ રાત્રીના પાણી વાળવા ઉજાગરા નહીં કરવા પડે, ‘કિસાન સૂર્યોદય યોજના”નો બાયડ ખાતે પ્રારંભ
અરવલ્લીમુખ્ય મંત્રી વિજય રૂપાણીએ બાયડ ખાતે ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે પ્રથમ તબક્કામાં ‘કિસાન સૂર્યોદય યોજના’ અંતર્ગત અરવલ્લી જીલ્લાના ૧૦૪ ગામોમાં યોજનાનો લાભ મળે તે માટે શુભારંભ કરવામાં આવ્યો હતો. કિસાન સૂર્યોદય યોજના થકી ખેડૂત વધુ…


