મહેસાણાના મંડાલી હાઇવે પર ટુંડાલી ગામની સીમમા રાજ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝઃ ફેક્ટરી ગેરકાયદે છે નો થયો ખુલાસો
પર્યાવરણ સમાચાર

મહેસાણાના મંડાલી હાઇવે પર ટુંડાલી ગામની સીમમા રાજ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝઃ ફેક્ટરી ગેરકાયદે છે નો થયો ખુલાસો

મહેસાણાના મંડાલી હાઇવે પર ટુંડાલી ગામની સીમમાં સોમેશ્વર જીઆઇડીસીમાં આવેલી રાજ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં ઝેરી ગેસને કારણે ૩ શ્રમિકોનાં મોત પ્રકરણમાં પોલીસે કેમિકલ પ્લાન્ટ નાખનારા મિતુલ મિસ્ત્રીની ધરપકડ કરી હતી. બીજી બાજુ અત્યાર સુધી કુંભકર્ણની જેમ…

CBIના અધિક નિદેશક શ્રી પ્રવીણ સિંહાએ CBIના નિદેશક તરીકે કાર્યભાર સંભાળ્યો
બ્રેકીંગ ન્યૂઝ

CBIના અધિક નિદેશક શ્રી પ્રવીણ સિંહાએ CBIના નિદેશક તરીકે કાર્યભાર સંભાળ્યો

CBIના અધિક નિદેશક શ્રી પ્રવીણ સિંહાએ ભારત સરકારના કાર્મિક, જાહેર ફરિયાદો અને પેન્શન મંત્રાલયના કાર્મિક અને તાલીમ વિભાગ (DoPT) દ્વારા તા. 03.02.2021ના રોજ બહાર પાડવામાં આવેલા ઓર્ડર નંબર- 202/15/2020-AVD-II (Pt.) ને અનુસરીને CBIના નિદેશક તરીકે…

પ્રધાનમંત્રી 6 ફેબ્રુઆરીના રોજ ગુજરાત હાઇકોર્ટના હીરક જયંતિ સમારોહમાં સંબોધન કરશે
બ્રેકીંગ ન્યૂઝ

પ્રધાનમંત્રી 6 ફેબ્રુઆરીના રોજ ગુજરાત હાઇકોર્ટના હીરક જયંતિ સમારોહમાં સંબોધન કરશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 6 ફેબ્રુઆરી, 2021ના ​​રોજ સવારે 10:30 કલાકે વીડિયો કોન્ફરન્સ દ્વારા ગુજરાત હાઈકોર્ટના હીરક જયંતિ સમારોહમાં સંબોધન કરશે. તેઓ હાઈકોર્ટની સ્થાપનાના 60 વર્ષ પૂરા થવાના ઉપલક્ષમાં યાદગીરી સ્વરૂપે ટપાલ ટિકિટનું વિમોચન કરશે.…

પ્રધાનમંત્રીએ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ મહામહિમ મટામેલા સિરિલ રામાફોસા સાથે સંવાદ કર્યો
બ્રેકીંગ ન્યૂઝ

પ્રધાનમંત્રીએ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ મહામહિમ મટામેલા સિરિલ રામાફોસા સાથે સંવાદ કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએદક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ મહામહિમ મટામેલા સિરિલ રામાફોસા સાથે ટેલિફોન પર સંવાદ કર્યો. બંને નેતાએ કોવિડ -19 રોગચાળા દ્વારા સતત ઉભા થયેલા પડકારો અંગે તથા આ સંદર્ભમાં બંને દેશમાં રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં…

પ્રધાનમંત્રીએ ઓડિશાના કોરાપુટ ખાતે અકસ્માતમાં થયેલ જાનહાનિ અંગે શોક વ્યક્ત કર્યો
બ્રેકીંગ ન્યૂઝ

પ્રધાનમંત્રીએ ઓડિશાના કોરાપુટ ખાતે અકસ્માતમાં થયેલ જાનહાનિ અંગે શોક વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના કોરાપુટ ખાતે અકસ્માતમાં થયેલ જાનહાનિના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે "મારી સંવેદના એ બધા લોકો સાથે છે જેમણે ઓડિશાના કોરાપુટ ખાતે થયેલ દુ:ખદ દુર્ઘટનામાં પોતાના પ્રિયજનોને…