પાટણ અને ઈન્દોર ખાતે આવેલી એસ.એ.જી.ઈ. યુનિવર્સિટી વચ્ચે આગામી ત્રણ વર્ષ માટે એમ.ઓ.યુ. સાઈન કરવામાં આવ્યા
બ્રેકીંગ ન્યૂઝ

પાટણ અને ઈન્દોર ખાતે આવેલી એસ.એ.જી.ઈ. યુનિવર્સિટી વચ્ચે આગામી ત્રણ વર્ષ માટે એમ.ઓ.યુ. સાઈન કરવામાં આવ્યા

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ,   પાટણ અને ઈન્દોર ખાતે આવેલી એસ.એ.જી.ઈ. યુનિવર્સિટી વચ્ચે આગામી ત્રણ વર્ષ માટે એમ.ઓ.યુ. સાઈન કરવામાં આવ્યા છે. જેનાથી બંને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો કેમિકલ, બાયોલોજીકલ અને એગ્રીકલ્ચરલ સાયન્સમાં વધુ સારૂ…

તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત થયેલા ઉના અને ગીરગઢડા તાલુકામાં બંધ પાણી પુરવઠો પુન:સ્થાપિત કરવા માટે તંત્ર દ્વારા આયોજનબધ્ધ કામગીરી
બ્રેકીંગ ન્યૂઝ

તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત થયેલા ઉના અને ગીરગઢડા તાલુકામાં બંધ પાણી પુરવઠો પુન:સ્થાપિત કરવા માટે તંત્ર દ્વારા આયોજનબધ્ધ કામગીરી

જનરેટર સેટ અને ટેન્કર દ્વારા અપાતુ પાણી :અમદાવાદ થી વધુ છ જનરેટર મંગાવાયા        ગીર-સોમનાથ તા. -૨૩, ગીર સોમનાથ જિલ્લાના ઉના તથા ગીરગઢડા તાલુકામાં તા. ૧૭/૦૫/૨૦૨૧ ના રોજ તૌકતે વાવાઝોડુ ૧૬૦ થી ૧૮૦ કી.મી. ની…