વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા અંજારમાં રૂા.૨૩ કરોડના ખર્ચે નિર્મિત થનારી સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલનું વચ્યુર્અલી ખાતમુહૂર્ત કરાયું
સમાચાર

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા અંજારમાં રૂા.૨૩ કરોડના ખર્ચે નિર્મિત થનારી સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલનું વચ્યુર્અલી ખાતમુહૂર્ત કરાયું

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા આજરોજ એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતેથી રૂા.૧૨૭૫ કરોડના ખર્ચે વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ પ્રસંગે સરહદી કચ્છના અંજારમાં રૂા.૨૩ કરોડના ખર્ચે નિર્મિત થનારી સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલનું વચ્યુર્અલી ખાતમુહૂર્ત…

વરસાદી મોસમ નર્મદા જિલ્લાના પ્રવાસન માત્રને નહીં પરંતુ “પાવર”અને ” પાણી” ને પણ વિક્રમ જનક આશીર્વાદ આપતી રહી
સમાચાર

વરસાદી મોસમ નર્મદા જિલ્લાના પ્રવાસન માત્રને નહીં પરંતુ “પાવર”અને ” પાણી” ને પણ વિક્રમ જનક આશીર્વાદ આપતી રહી

30 સપ્ટેમ્બર ૨૦૨૨ આવતા આવતા પ્રકૃતિ પણ નર્મદા જિલ્લા પર ભરપૂર વરસી રહી હતી. સને ૨૦૨૨ ની વર્ષાઋતુ નર્મદા જીલ્લાના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસનને વિક્રમજનક પ્રવાસીઓ ખેંચી લાવી. દીર્ઘદ્રષ્ટા સરદાર વલ્લભભાઈ પટેલની…

સમગ્ર કલેકટર કચેરીને આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણીના ભાગરૂપે ગુલાબી રોશનીથી સુશોભિત કરવામાં આવી
સમાચાર

સમગ્ર કલેકટર કચેરીને આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણીના ભાગરૂપે ગુલાબી રોશનીથી સુશોભિત કરવામાં આવી

11 ઓક્ટોબરના રોજ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે 'બેટી બચાવો બેટી પઢાવો' યોજના અંતર્ગત જિલ્લા કક્ષાના સખી મેળાનું આયોજન અમદાવાદ કલેકટર કચેરી ખાતે કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના…

”કાળી ચૌદશે પાણી–અનાજનો બગાડ અટકાવવા જાથાએ રાજ્ય સરકારને પત્ર પાઠવ્યો”
સમાચાર

”કાળી ચૌદશે પાણી–અનાજનો બગાડ અટકાવવા જાથાએ રાજ્ય સરકારને પત્ર પાઠવ્યો”

swachhindia.ndtv.com અમદાવાદ : ભારતમાં સદીઓથી કાળી ચૌદશની ગેરમાન્યતા, પરંપરાઓ, કુરિવાજો, માન્યતાઓ, ક્રિયાકાંડો પ્નદેશના રીતરિવાજ મુજબ જોવા મળે છે. કકડાટને દૂર કરવા ચાર ચોકમાં કુંડાળા કરી તેમાં ભજીયા–વડા મુકવાથી વાસ્તવમાં કકડાટ દૂર થયો છે કે નહિ…

દેશને સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવાના અને આત્મનિર્ભર ભારતના વિચારને ચરિતાર્થ કરવા માટે સુરક્ષા જવાનો દ્વારા બાઈક રેલીના માધ્યમથી કામ થઈ રહ્યું છે, તે ખરેખર સન્માનનીય છે – સાંસદશ્રી મનસુખભાઈ વસાવા
બ્રેકીંગ ન્યૂઝ

દેશને સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવાના અને આત્મનિર્ભર ભારતના વિચારને ચરિતાર્થ કરવા માટે સુરક્ષા જવાનો દ્વારા બાઈક રેલીના માધ્યમથી કામ થઈ રહ્યું છે, તે ખરેખર સન્માનનીય છે – સાંસદશ્રી મનસુખભાઈ વસાવા

દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવશરે સીમા સુરક્ષાબળ (બીએસએફ) દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૩ મી જન્મ જયંતી નિમિત્તે તા.૨ જી ઓક્ટોબર,૨૦૨૨ ના રોજ દેશભરમાં રાષ્ટ્રીય એકતાની ભાવના નાગરિકોમાં જાગૃત થાય અને નશીલી દવાઓનો ઉપયોગ…

રાજપીપલા  ખાતે જિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલની અધ્યક્ષતામાં  વિવિધ બેઠક યોજાઇ
રાજનીતિ

રાજપીપલા  ખાતે જિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલની અધ્યક્ષતામાં  વિવિધ બેઠક યોજાઇ

ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉનાઈથી અંબાજી સુધી યોજાનાર ભગવાન બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રા-2022ના અનુસંધાને સર્કિટ હાઉસ,રાજપીપળા ખાતે  તથા ટાઉન હોલ રાજપીપલા ખાતે જિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલની અધ્યક્ષતામાં વિવિધ બેઠકો યોજી કાર્યક્રમ ને સફળ…

ભાવનગરમાં સરકારી ઇજનેરી કોલેજ ખાતે હેલ્થ એજ્યુકેશન પ્રોગ્રામ પ્લસ સેમીનાર યોજાયો
સમાચાર

ભાવનગરમાં સરકારી ઇજનેરી કોલેજ ખાતે હેલ્થ એજ્યુકેશન પ્રોગ્રામ પ્લસ સેમીનાર યોજાયો

સરકારી ઇજનેરી કોલેજ ભાવનગર ખાતે હેલ્થ એજ્યુકેશન પ્રોગ્રામ પ્લસ સેમીનારનું આયોજન કરાયું હતું, ફેમિલી પ્લાંનિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયાના સહયોગથી સરકારી ઈજેનરી કોલેજ ભાવનગર એનએસએસ યુનિટ દ્વારા માર્ગદર્શન સેમીનારનું આયોજન કરાયું હતું, સરકારી ઇજનેરી કોલેજ ભાવનગર…

વડોદરામાં હોસ્પિટલ પાછળ અજાણ્યા પુરૂષનો મળ્યો મૃતદેહ
ક્રાઇમ ડાયરી

વડોદરામાં હોસ્પિટલ પાછળ અજાણ્યા પુરૂષનો મળ્યો મૃતદેહ

લોકોએ જાણ કરતાં પોલીસે શરૂ કરી તપાસ વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના પાછળના ભાગે સર્વિસ રોડ ઉપર અજાણ્યા પુરૂષનો મૃતદેહ પડ્યો હતો. આ મૃતદેહ ઉપર સ્થાનિક લોકોની નજર પડતા તેમણે રાવપુરા પોલીસને જાણ કરી હતી. પોલીસ…

દંડ નહીં ભરનારના ઘરે કર્મચારીઓ વીજ કનેકશન કાપવા માટે ગયેલા કર્મચારી પર હુમલો
સમાચાર

દંડ નહીં ભરનારના ઘરે કર્મચારીઓ વીજ કનેકશન કાપવા માટે ગયેલા કર્મચારી પર હુમલો

દાણીલીમડામાં વીજ ચોરી કરનારને કંપનીએ દંડ ફટકાર્યો હતો. જે દંડ નહીં ભરનારના ઘરે ટોરેન્ટ કંપનીના કર્મચારીઓ વીજ કનેકશન કાપવા માટે ગયા હતા. આ દરમિયાન માલિકે કંપનીના કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી મૂઢ માર માર્યો…

એનએસયુઆઈ વિદ્યાર્થીઓને કોંગ્રેસે આપેલા ૧૧ માંથી લગતાં ૫ વચનોની પત્રિકાઓ સમગ્ર રાજ્યમાં પહોંચાડશે
સમાચાર

એનએસયુઆઈ વિદ્યાર્થીઓને કોંગ્રેસે આપેલા ૧૧ માંથી લગતાં ૫ વચનોની પત્રિકાઓ સમગ્ર રાજ્યમાં પહોંચાડશે

આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ૧૧ વચન જનતાને આપવામાં આવ્યા છે અને આ વચનની પત્રિકા લોકો સુધી પહોંચાડવામાં આવશે .ત્યારે કોંગ્રેસની જ વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ દ્વારા પણ હવે વિદ્યાર્થીઓને લગતા પાંચ વચનોની પત્રિકા બનાવીને…