ગ્રામીણ ક્ષેત્રે પાકા રસ્તા, જળસંચય અને સમૃદ્ધ કૃષિ વડે ખેડૂતની આવક બમણી કરવાની સરકારની નેમ છે – કૃષિમંત્રીશ્રી રાઘવજી પટેલ
જામનગર રૂરલ અહેવાલ તસવીર…..શક્તિ ધોળકીયા કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે ધ્રોલ તાલુકાના ખારવા-હમાપર-જાળીયા દેવાણી રોડના 12.96 કિલોમીટર લાંબા રોડના વાઇડનિંગ કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ રોડની વાઈડનીંગની કામગીરી કરવા માટે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ…








