મુંદરા લોહાણા મહાજન દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું
મુંદરા, તા.2: લોહાણા જ્ઞાતિના તેજસ્વી તારલાઓને સન્માનિત કરી ઉજ્જવળ કારકિર્દીના ઘડતર માટે પ્રોત્સાહિત કરવાના શુભ હેતુસર અષાઢી બીજના કડવા પાટીદાર સમાજવાડી મુંદરા ખાતે લોહાણા મહાજન દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ. જેમાં ઉપસ્થિત મહાનુભાવોના…





