તિસ્તા શેતલવાડ સામે થયેલી ચાર્જશીટમાં થયો મોટો ખુલાસો
સામાજિક કાર્યકર્તા તિસ્તા શેતલવાડની સામે ગુજરાત હાઇકોર્ટમાં એસઆઇટી દાખલ કરવામાં આવી છે. તેમાં તિસ્તા પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. તેમાં કહેવાયું છે કે, તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મોતની સજા મળે તે માટે કાવતરું ઘડ્યું…








