લુધિયાણામાં ઝેરી ગેસને કારણે સ્ટોરની સામે આવેલી પણ ગટર જામ થઈ ગઈ હતી
બ્રેકીંગ ન્યૂઝ

લુધિયાણામાં ઝેરી ગેસને કારણે સ્ટોરની સામે આવેલી પણ ગટર જામ થઈ ગઈ હતી

પંજાબના લુધિયાણામાં રવિવારે ઝેરી ગેસને કારણે ૧૧ લોકોનાં મોત થયાં હતાં. આ ઝેરી ગેસ કરિયાણા સ્ટોરની સામે આવેલી ગટરમાંથી બહાર આવ્યો હતો. મોડી રાત સુધી આ વિસ્તારમાં ગેસ વધુ ન ફેલાય તે માટે કામગીરી ચાલુ…

શાનદાર વિદાય સાથે નિવૃત્ત થયા સંજય શ્રીવાસ્તવ
સમાચાર

શાનદાર વિદાય સાથે નિવૃત્ત થયા સંજય શ્રીવાસ્તવ

પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ આજે વય નિવૃત્ત થયા છે. ત્યારે તેમના માટે એક શાનદાર વિદાય સમારોહ આયોજિત કરાયો હતો. શાહીબાગ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ફેરવેલ પરેડનું આયોજન કરાયુ હતું. જેમાં અમદાવાદના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ…

નવસારીના લુન્સીકુઇ ગ્રાઉન્ડ ખાતેથી ૧૨૫ નવીન બસોનું લોકાર્પણ કરતા વાહનવ્યવહાર મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી
બ્રેકીંગ ન્યૂઝ

નવસારીના લુન્સીકુઇ ગ્રાઉન્ડ ખાતેથી ૧૨૫ નવીન બસોનું લોકાર્પણ કરતા વાહનવ્યવહાર મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી

નવસારીઃ ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા ૧૨૫ નવીન બસોનું વાહનવ્યવહાર મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ નવસારીના લુન્સીકુઇ ગ્રાઉન્ડ ખાતેથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ અવસરે તેમની સાથે નવસારી સાંસદ શ્રી સી.આર.પાટીલ ખાસ ઉપસ્થિત રહયા…

ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત મન કી બાત કાર્યક્રમમાં ભાગ લઈ ચુકેલા લોકોને સન્માનિત કરશે
સમાચાર

ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત મન કી બાત કાર્યક્રમમાં ભાગ લઈ ચુકેલા લોકોને સન્માનિત કરશે

મન કી બાતના 100મા એપિસોડની ઊજવણી નિમિત્તે આવતીકાલે રાજભવન ખાતે વિશેષ કાર્યક્રમ યોજાશે ઓલ ઈન્ડિયા રેડિયો પર પ્રધાનમંત્રીના લોકપ્રિય કાર્યક્રમ મન કી બાતના 100મા એપિસોડ નિમિત્તે આવતીકાલે ગાંધીનગરના રાજભવન ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં…

પીએમ દ્વારા રેડિયો કાર્યક્રમ સમગ્ર રાષ્ટ્રને ‘આધુનિક ભારતના ઓછા જાણીતા નિર્માતાઓ’નો પરિચય કરાવાય છે
સમાચાર

પીએમ દ્વારા રેડિયો કાર્યક્રમ સમગ્ર રાષ્ટ્રને ‘આધુનિક ભારતના ઓછા જાણીતા નિર્માતાઓ’નો પરિચય કરાવાય છે

‘મન કી બાત’ ભારતને ભારત સાથે જોડે છે આઈઆઈએમસી, નવી દિલ્હી દ્વારા હાથ ધરવામાં આવેલા વિશેષ અભ્યાસમાં 76% મીડિયા વ્યક્તિઓએ અભિપ્રાય આપ્યા63% લોકો યુટ્યુબ પર ‘મન કી બાત’ સાંભળવાનું પસંદ કરે છે40% લોકો માટે, શિક્ષણ…

જુનાગઢમાં હોસ્પિટલનાં કમ્પાઉન્ડમાં પડેલ રીક્ષાથી દુર્ગંધ આવતા જાેયું તો,.. પડી છે યુવક-યુવતીની લાશ!
બ્રેકીંગ ન્યૂઝ

જુનાગઢમાં હોસ્પિટલનાં કમ્પાઉન્ડમાં પડેલ રીક્ષાથી દુર્ગંધ આવતા જાેયું તો,.. પડી છે યુવક-યુવતીની લાશ!

જૂનાગઢની સિવિલ હોસ્પિટલ કે જ્યાં દરરોજ હજારો લોકોની અવર-જવર રહે છે, ત્યાં જ જાહેરમાં પાર્ક કરેલી છકડો રિક્ષામાં એક યુવક અને એક યુવતીનો મૃતદેહ મળી આવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસના…

રેપો રેટમાં વધારા બાદ પણ આ બેંકમાં મળશે તમને સૌથી સસ્તી હોમલોન
સમાચાર

રેપો રેટમાં વધારા બાદ પણ આ બેંકમાં મળશે તમને સૌથી સસ્તી હોમલોન

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ૮ ફેબ્રુઆરીએ રેપો રેટમાં વધારો કર્યા પછી ઘણી બેંકોએ હોમ લોન પર વ્યાજદર વધાર્યા છે. ૧ ઓક્ટોબર, ૨૦૧૯ પછી બેંકો દ્વારા મંજૂર કરાયેલી તમામ ફ્લોટિંગ-રેટ રિટેલ હોમ લોન બાહ્ય બેન્ચમાર્ક સાથે…

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે પાક જવાની ફીરાંકમાં ફરતા ૨ આતંકીઓની ધરપકડ કરી
ક્રાઇમ ડાયરી

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે પાક જવાની ફીરાંકમાં ફરતા ૨ આતંકીઓની ધરપકડ કરી

સ્પેશિયલ સેલે પાકિસ્તાન સ્થિત હેન્ડલરના સંપર્કમાં રહેલા બે આતંકવાદીઓ ખાલિદ મુબારક ખાન અને અબ્દુલ્લાની ધરપકડ કરી છે. બંને હથિયારોની તાલીમ માટે પાકિસ્તાન જવાની યોજના બનાવી રહ્યા હતા. આ પહેલાં તેને દબોચી લેવામાં આવ્યા. તેની પાસેથી…

રશિયા-યુક્રેન જંગ પર પ્રધાનમંત્રી મોદીનું નિવેદન, તેમણે જણાવ્યું ‘શું ભૂમિકા ભજવશે ભારત
બ્રેકીંગ ન્યૂઝ

રશિયા-યુક્રેન જંગ પર પ્રધાનમંત્રી મોદીનું નિવેદન, તેમણે જણાવ્યું ‘શું ભૂમિકા ભજવશે ભારત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે જર્મન ચાન્સેલર ઓલાફ શોલ્ઝ સાથેની વાતચીત બાદ કહ્યું હતું કે જ્યારથી યુક્રેનમાં ઘટનાઓ શરૂ થઈ ત્યારથી ભારતે આ વિવાદને વાતચીત અને કૂટનીતિ દ્વારા ઉકેલવાનો આગ્રહ રાખ્યો હતો અને આજે પણ અમે…

ભાગીને લગ્ન કરવા કોઈ નવું નથી, રામાયણ-મહાભારતમાં છે પણ તેનો ઉલ્લેખ : પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ
સમાચાર

ભાગીને લગ્ન કરવા કોઈ નવું નથી, રામાયણ-મહાભારતમાં છે પણ તેનો ઉલ્લેખ : પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં એક કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ જગમોહન બંસલે મોટી ટિપ્પણી કરી હતી. જસ્ટિસ જગમોહન બંસલે છોકરીને ઘરેથી ભાગીને લગ્ન કરવાના કેસ પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં લગ્ન એ કોઈ…