દારૂ પીનારા પોલીસકર્મીઓની નોકરી જશે!
દારૂ પીનારા પોલીસકર્મી પર સરકાર કડકાઈ વર્તવા જઈ રહી છે. જે પોલીસકર્મીઓને દારૂ પીવાની લત છે તેમને વીઆરએસ લઈને રિટાયર કરવામાં આવશે. આવા પોલીસકર્મીઓની ઓળખ પણ કરી લેવાઈ છે. હાલ એવા ૩૦૦ પોલીસકર્મીઓને નોકરીથી હટાવીને…
દારૂ પીનારા પોલીસકર્મી પર સરકાર કડકાઈ વર્તવા જઈ રહી છે. જે પોલીસકર્મીઓને દારૂ પીવાની લત છે તેમને વીઆરએસ લઈને રિટાયર કરવામાં આવશે. આવા પોલીસકર્મીઓની ઓળખ પણ કરી લેવાઈ છે. હાલ એવા ૩૦૦ પોલીસકર્મીઓને નોકરીથી હટાવીને…
આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ છે. મોટાભાગના લોકો તેમના રિટર્ન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ દ્વારા જ ભરે છે. તેમને લાગે છે કે આ એક ભારે કામ છે, જે તેઓ પોતાની જાતે કરી શકશે નહીં.…
કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી જી કિશન રેડ્ડીને રવિવારે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એમ્સ)માં દાખલ કરવામાં આવ્યા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રેડ્ડીને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ રાત્રે લગભગ ૧૦.૫૦ વાગ્યે હોસ્પિટલમાં…
પુંછ આતંકી હુમલા બાદ જમ્મુ-કાશ્મીરમાં સૈન્ય સુરક્ષા વધારી દેવામાં આવી છે. આર્મી પીઆરઓ લે. કર્નલ દેવેન્દ્ર આનંદે કહ્યું કે આતંકવાદી હુમલાઓને રોકવા અને તેને નિષ્ફળ બનાવવા માટે કડક રણનીતિ તૈયાર કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા…
પંજાબના લુધિયાણામાં રવિવારે ઝેરી ગેસને કારણે ૧૧ લોકોનાં મોત થયાં હતાં. આ ઝેરી ગેસ કરિયાણા સ્ટોરની સામે આવેલી ગટરમાંથી બહાર આવ્યો હતો. મોડી રાત સુધી આ વિસ્તારમાં ગેસ વધુ ન ફેલાય તે માટે કામગીરી ચાલુ…
પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ આજે વય નિવૃત્ત થયા છે. ત્યારે તેમના માટે એક શાનદાર વિદાય સમારોહ આયોજિત કરાયો હતો. શાહીબાગ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ફેરવેલ પરેડનું આયોજન કરાયુ હતું. જેમાં અમદાવાદના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ…
The Voice of Human Rights | Design & develop by AmpleThemes