સુરત સીટી બસ ફરી કાળમુખી બની
સુરત શહેરમાં સીટી બસનો કહેર યથાવત છે. સુરત નવી સિવિલ હોસ્પિટલ પાસે મનપાની સીટી બસે સાયકલ ચાલક યુવકને કચડી નાખતા મોત નીપજ્યું છે. બસ ચાલક પૂર ઝડપે આવી રહ્યો હતો. સાયકલ ચાલકને અડફેટે લઈ લેતા…
સુરત શહેરમાં સીટી બસનો કહેર યથાવત છે. સુરત નવી સિવિલ હોસ્પિટલ પાસે મનપાની સીટી બસે સાયકલ ચાલક યુવકને કચડી નાખતા મોત નીપજ્યું છે. બસ ચાલક પૂર ઝડપે આવી રહ્યો હતો. સાયકલ ચાલકને અડફેટે લઈ લેતા…
ગુજરાતમા હવે કોરોના કરતા વધુ ડર હાર્ટએટેકથી લાગી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા બે મહિનામાં ૨૨ યુવકોના હાર્ટ એટેકથી મોત નિપજ્યાં છે. ત્યારે આવું કેમ થઈ રહ્યું છે તે જાણવામાં તબીબો લાગ્યા હતા. ત્યારે હવે આનું…
જેમ જેમ આપણે આધુનિક યુગમાં આગળ વધી રહ્યા છીએ, તેમ તે સંબંધોની મર્યાદા ભૂલતા જઈ રહ્યા છીએ. મર્યાદા ભૂલતા લોકોની કરતૂતો દરરોજ સમાચાર પત્ર અને ચેનલના માધ્યમથી જાેવા મળે છે. તો વળી ઘણી વાર એવું…
સાયબર ક્રાઇમ બ્રાન્ચે એ સીમ સ્વેપિંગ કરી કરોડ રૂપિયા પડાવી લેવાના કેસમાં ૩ આરોપીની ધરપકડ કરી છે. સાયબર ક્રાઇમ બ્રાંચની ગિરફતમાં ઉભેલા માસ્ટર માઇન્ડના નામ અતિકુર રહેમાન ખાન, પરવેઝ ખાન, મુખ્તાર અલી છે. આ ત્રણેય…
મહિલા મુસાફરની બેગમાંથી અલગ-અલગ પ્રજાતિના ઓછામાં ઓછા ૨૨ સાપ અને કાચંડાઓ મળી આવતાં ચેન્નાઈ એરપોર્ટ પર સત્તાવાળાઓ ચોંકી ઉઠ્યા હતા. મહિલા મુસાફર શુક્રવારે મલેશિયાથી ચેન્નાઈ આવી હતી. એરપોર્ટ પરથી વાયરલ થયેલા વીડિયોમાં જાેઈ શકાય છે…
છત્તીસગઢ સરકારને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થામાં ૫૮ ટકા અનામત લાગૂ કરવાના મામલે આ રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે આ અનામત પર લાગેલી રોક હટાવી દીધી છે. કોર્ટના આ…
મહાત્મા ગાંધીના પૌત્ર અરુણ મણિલાલ ગાંધીનું ૮૯ વર્ષની વયે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં નિધન થયું છે. અરુણ ગાંધીના પુત્ર તુષાર ગાંધીએ આજે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. અરુણ ગાંધી છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા. તુષાર ગાંધીએ…
બિહારમાં હાલમાં જાતીવાદી જનગણનાની જાેરદાર ચર્ચા ચાલી રહી છે. બિહાર સહિત દેશભરમાં આ જનગણનાના રાજકીય પ્રત્યાઘાતો આવી રહ્યાં છે. આ મુદ્દાને લઇને રાજકીય વર્તુળોમાં અનેક આરોપ-પ્રતિઆરોપ, દાવા-પ્રતિદાવા થઇ રહ્યાં છે. આ જ પાર્શ્વભૂમિ પર રાજદ…
કેરળમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસે જણાવ્યું કે ટ્રેન મલપ્પુરમ જિલ્લાના તિરુનાવાય અને તિરુર વચ્ચેથી પસાર થઈ રહી હતી ત્યારે તેના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ…
ધોરણ ૧૨ સાયન્સનું વર્ષ ૨૦૨૩નું બોર્ડનું પરિણામ આજે જાહેર થયું છે. બોર્ડના પરિણામની સાથે ગુજકેટની પરીક્ષાનું પણ પરિણામ જાહેર થયું છે. ધો.૧૨ સાયન્સનું કુલ ૬૫.૫૮ ટકા પરિણામ જાહેર થયું છે. એ ગ્રુપમાં ૭૨.૨૭ ટકા અને…
The Voice of Human Rights | Design & develop by AmpleThemes