દિલ્હીમાં બેસી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના દર્શન થશે!… સરકારે કર્યું સ્પેશિયલ આયોજન
દિલ્હીને હવે દેશના મુખ્ય જ્યોતિર્લિગો પૈકી એક એવા ગુજરાતના ‘શાશ્વત તીર્થ’ સોમનાથ મંદિરનાં દર્શન કરવાનો અવસર મળશે. ગુજરાત સરકારે દિલ્હીના ૨૫-બી અકબર રોડ સ્થિત ગરવી ગુજરાત ભવનમાં એક ૩ડ્ઢ ગુફા બનાવી છે. આ ગુફાનું ઉદ્ઘાટન…










