કોંગ્રેસ બજરંગબલીને મંદિરથી નીકાળીને ચૂંટણી મેદાનમાં લઇ આવી : અમિત શાહનો પ્રહાર
બેંગ્લોરઃ કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર ત્રણ દિવસ બાકી છે. આવી સ્થિતિમાં રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારમાં પૂરો જાેર લગાવી દીધો છે. રવિવારે ચૂંટણી પ્રચાર દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર જાેરદાર પ્રહારો કર્યા છે. અમિત…









