મણિપુરમાં આદિવાસીઓના પ્રદર્શન દરમિયાન હિંસા : ૮ જિલ્લામાં કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો
મણિપુરમાં બુધવારે આદિવાસીઓના વિરોધ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. આ પછી રાજ્યના ૮ જિલ્લામાં કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો હતો. ઈન્ટરનેટ અને મોબાઈલ સેવાઓ ૫ દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. સેના અને આસામ રાઈફલ્સ…





