મણિપુરમાં આદિવાસીઓના પ્રદર્શન દરમિયાન હિંસા : ૮ જિલ્લામાં કર્ફ્‌યુ લાગુ કરવામાં આવ્યો
બ્રેકીંગ ન્યૂઝ

મણિપુરમાં આદિવાસીઓના પ્રદર્શન દરમિયાન હિંસા : ૮ જિલ્લામાં કર્ફ્‌યુ લાગુ કરવામાં આવ્યો

મણિપુરમાં બુધવારે આદિવાસીઓના વિરોધ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. આ પછી રાજ્યના ૮ જિલ્લામાં કર્ફ્‌યુ લાગુ કરવામાં આવ્યો હતો. ઈન્ટરનેટ અને મોબાઈલ સેવાઓ ૫ દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. સેના અને આસામ રાઈફલ્સ…

ડમી બનીને પરીક્ષા આપવાનો પ્રયાસ કરનાર જેલના સળિયા ગણવા તૈયાર રહે ઃ હસમુખ પટેલ
સમાચાર

ડમી બનીને પરીક્ષા આપવાનો પ્રયાસ કરનાર જેલના સળિયા ગણવા તૈયાર રહે ઃ હસમુખ પટેલ

અમદાવાદ,તા.૦૪૭ મેના રોજ લેવાનારી તલાટીમી પરીક્ષાને લઈને આજે હસમુખ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે, દરેક ઉમેદવાર પરીક્ષા કેન્દ્રમાં પવેશ કરે ત્યારે વીડિયોગ્રાફી કરવામાં આવશે. ઉમેદવારની કોલ લેટર સાથે વીડિયોગ્રાફી કરવામાં આવશે. આ…

કુસ્તીબાજાે અને દિલ્હી પોલીસ વચ્ચે અડધી રાતે થઇ બબાલ
ક્રાઇમ ડાયરી

કુસ્તીબાજાે અને દિલ્હી પોલીસ વચ્ચે અડધી રાતે થઇ બબાલ

ભારતીય કુશ્તી સંઘના અધ્યક્ષ બૃજબૂષણ શરણ સિંહ વિરુદ્ધ દિલ્હીના જંતર-મંતર પર ધરણા પર બેઠેલા પહેલવાનો અને દિલ્હી પોલીસની વચ્ચે બુધવારે મોડી રાતે બોલાચાલી થઈ હતી. પહેલવાનોનો આરોપ છે કે, સતત થઈ રહેલા વરસાદના કારણે તેમણે…

જૂનાગઢના વિસાવદર નજીક વૃક્ષ કાર પર ધરાશાયી, એક જ પરિવારના ત્રણ સભ્યો ઇજાગ્રસ્ત
સમાચાર

જૂનાગઢના વિસાવદર નજીક વૃક્ષ કાર પર ધરાશાયી, એક જ પરિવારના ત્રણ સભ્યો ઇજાગ્રસ્ત

જૂનાગઢમાં વિસાવદર નજીક કાર પર વૃક્ષ ધરાશાયી થતા ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મળતી જાણકારી અનુસાર, જૂનાગઢના આકોલવાડી ગામ નજીક અચાનક જ વૃક્ષ કાર પર પડ્યું હતું જેના કારણે એક જ પરિવારના ત્રણ સભ્યો ઇજાગ્રસ્ત…

બારામુલ્લામાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા
બ્રેકીંગ ન્યૂઝ

બારામુલ્લામાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા

જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લામાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. પોલીસે આ અંગે માહિતી આપી છે. ગુરુવારે વહેલી સવારે બારામુલ્લાના વાનીગામ પાયેન ક્રિરી વિસ્તારમાં આતંકવાદીઓ સાથે અથડામણ શરૂ થઈ હતી. વાસ્તવમાં, સુરક્ષા દળોને બાતમી…