માનનીય કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ બનાસકાંઠા જિલ્લાના કણબીયાવાસ ગ્રામ પંચાયત ખાતે “વિશ્વ આદિવાસી દિવસ”ની ઉજવણી વેળાએ દેશની રક્ષા માટે બલિદાન આપનાર વીરો અને વીરાંગનાઓને સ્મરણાંજલિ અર્પણ કરી વૃક્ષારોપણ કર્યું
મેરી માટી, મેરા દેશમીટ્ટી કો નમન, વીરો કો વંદન…. આઝાદીનાં અમૃત મહોત્સવ અંતર્ગત આદરણીય વડાપ્રધાન શ્રી Narendra Modi જીનાં નેતૃત્વમાં દેશભરમાં “મેરી માટી, મેરા દેશ” અભિયાન શરૂ થઇ રહ્યું છે, આજથી શરૂ થયેલા આ અભિયાન…

