‘આપણું બંધારણ આપણી લોકશાહીને મજબૂત કરે છે અને સંસદીય પ્રણાલીમાં લોકોના વિશ્વાસને સુદ્રઢ કરે છે’: લોકસભા અધ્યક્ષ
બ્રેકીંગ ન્યૂઝ

‘આપણું બંધારણ આપણી લોકશાહીને મજબૂત કરે છે અને સંસદીય પ્રણાલીમાં લોકોના વિશ્વાસને સુદ્રઢ કરે છે’: લોકસભા અધ્યક્ષ

‘વિધાનસભાઓમાં થતી ચર્ચાઓ આપણા નાગરિકોની આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે’: લોકસભા અધ્યક્ષ ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સની પૂર્વસંધ્યાએ લોકસભા અધ્યક્ષે આશા વ્યક્ત કરી કે આ કોન્ફરન્સ વિધાનસભાઓની અસરકારક કામગીરી માટેની દિશા પ્રસ્થાપિત કરશે આજે અમદાવાદ પહોંચેલા…

પરિસ્થિતિ નિયંત્રણમાં નહીં આવે ત્યાં સુધી નાઇટ કફ્ર્યૂ ચાલુ રહેશેઃ રૂપાણી
બ્રેકીંગ ન્યૂઝ

પરિસ્થિતિ નિયંત્રણમાં નહીં આવે ત્યાં સુધી નાઇટ કફ્ર્યૂ ચાલુ રહેશેઃ રૂપાણી

રાજ્યમાં રસી ચાર તબક્કામાં આપવામાં આવશેઃ મુખ્યમંત્રી રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે. કોરોના સંક્રમિત નાગરિકોને તુરંત સારવાર આપવા માટે પૂરતા પ્રમાણમાં કોવિડ બેડ સહિતની તમામ સુવિધાઓ…

સાથ-સહકારથી કોરોનાનો સફાયો કરીએ કોવિડ-૧૯ને હરાવવા રાજય સરકારની માર્ગદર્શિકાનું પાલન કરીએ અને કરાવીએ કોરોના મુક્ત રહેવા અને તન-મનની સ્વસ્થતા માટે આટલી વસ્તુ કરીએ
બ્રેકીંગ ન્યૂઝ

સાથ-સહકારથી કોરોનાનો સફાયો કરીએ કોવિડ-૧૯ને હરાવવા રાજય સરકારની માર્ગદર્શિકાનું પાલન કરીએ અને કરાવીએ કોરોના મુક્ત રહેવા અને તન-મનની સ્વસ્થતા માટે આટલી વસ્તુ કરીએ

માનવજીવનમાં જો કોઈ મોટું સુખ હોય તો તંદુરસ્તી અને સ્વાસ્થ્ય સુખ છે.  જેમનું તન-મન સ્વસ્થ તેમનું જીવન સફળ. તિજોરીમાં પડેલા સોના-ચાંદી અને પૈસાથી પણ વિશેષ છે રોગમુક્ત અને રોગપ્રતિકાર શક્તિથી ભરેલું નિરામય સ્વાસ્થ્ય. જેની પ્રતીતિ…

લોકડાઉનને લઇ સરકાર અને એએમસીની સ્પષ્ટતાઃ અમદાવાદમાં ફરીથી લોકડાઉન માત્ર અફવા
બ્રેકીંગ ન્યૂઝ

લોકડાઉનને લઇ સરકાર અને એએમસીની સ્પષ્ટતાઃ અમદાવાદમાં ફરીથી લોકડાઉન માત્ર અફવા

લોકડાઉનને લઇ સરકાર અને એએમસીની સ્પષ્ટતાઃ અમદાવાદમાં ફરીથી લોકડાઉન માત્ર અફવા અમદાવાદમાં ફરી લોકડાઉન લાદવાની વાતને ગુજરાતના અધિક મુખ્ય સચિવ અને મ્યુનિસિપલ કોર્પોરેશ પાયાવિહોણી અફવા ગણાવી છે. સાથે ખોટી અફવાઓમાં ન દોરાવવા લોકોને અપીલ કરી…

રાજસ્થાન સરકારે સ્કૂલો-કોલેજાે ખોલવાનો ર્નિણય ટાળ્યો
બ્રેકીંગ ન્યૂઝ

રાજસ્થાન સરકારે સ્કૂલો-કોલેજાે ખોલવાનો ર્નિણય ટાળ્યો

ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાને કોરોનાના સંક્રમણને જાેઈને સ્કૂલો ખોલવાનો ર્નિણય ટાળી દીધો છે.પહેલા રાજસ્થાનમાં સ્કૂલો ૧૬ નવેમ્બર બાદ ખુલવાની હતી પણ હવે સરકારે સ્કૂલોને ૩૦ નવેમ્બર સુધી બંધ રાખવાનો આદેશ આપી દીધો છે.કોરોના વાયરસના ખતરાને…

આરબીઆઇએ ૨૪ કલાકમાં મહારાષ્ટ્રની બે બેન્કો પર પ્રતિબંધ લાદ્યો
બ્રેકીંગ ન્યૂઝ

આરબીઆઇએ ૨૪ કલાકમાં મહારાષ્ટ્રની બે બેન્કો પર પ્રતિબંધ લાદ્યો

લક્ષ્મી વિલાસ બેન્કમાંથી ગ્રાહકો ફક્ત ૨૫ હજાર નીકાળી શકશે આરબીઆઇએ ૨૪ કલાકમાં મહારાષ્ટ્રની બે બેન્કો પર પ્રતિબંધ લાદ્યો મહારાષ્ટ્રમાં આવેલ મંતા અર્બન કો-ઓપરેટિવ બેન્ક પર આરબીઆઇએ પ્રતિબંધ લાદ્યો ભારતીય રિઝર્વ બેન્કએ લક્ષ્મી વિલાસ બાદ વધુ…

દિવાળીના પર્વમાં ઘરફોડ ચોરી, ચેન સ્નેચિંગને ધ્યાનમાં લઇ પોલીસનો એક્શન પ્લાન તૈયાર
બ્રેકીંગ ન્યૂઝ

દિવાળીના પર્વમાં ઘરફોડ ચોરી, ચેન સ્નેચિંગને ધ્યાનમાં લઇ પોલીસનો એક્શન પ્લાન તૈયાર

દિવાળીના પર્વમાં ઘરફોડ ચોરી, ચેન સનેચિગ કરતા પહેલા વિચારજાે. કારણ કે પોલીસ ની બાજ નજર તમારી ઉપર રહેલી છે. આ પ્રકારના બનાવ બનતા અટકાવવા માટે પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. દિવાળીના તહેવારને…