પ્રધાનમંત્રીએ બાંગ્લાદેશમાં જોડાણ પક્ષો સાથે બેઠક કરી
બ્રેકીંગ ન્યૂઝ

પ્રધાનમંત્રીએ બાંગ્લાદેશમાં જોડાણ પક્ષો સાથે બેઠક કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, તેમની બે દિવસીય બાંગ્લાદેશ યાત્રાના ભાગ રૂપે 14 પાર્ટી ગઠબંધનના રાજકીય નેતાઓને મળ્યા હતા. બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા બેઠક દરમિયાન દ્વિપક્ષીય સંબંધોના વિવિધ મુદ્દાઓ પર કેન્દ્રિત ચર્ચા કરવામાં આવી…

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશની પોતાની બે દિવસીય મુલાકાત
બ્રેકીંગ ન્યૂઝ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશની પોતાની બે દિવસીય મુલાકાત

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશની પોતાની બે દિવસીય મુલાકાતના ભાગરૂપે બાંગ્લાદેશના વિવિધ રાજકીય પાર્ટીઓનાં વિપક્ષી નેતાઓ સાથે મુલાકાત કરીને વાતચીત કરી હતી. જેમાં બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોને સંબંધિત અનેકવિધ મુદ્દાઓ પરની ચર્ચા પણ સામેલ રહી…

ચાર રસ્તા પેટ્રોલપંપ નજીક લાકડાના કેબીનમાં આગ લાગતા ભારે અફડાતફડી,ફાયરબ્રિગેડ ટીમે આગ પર કાબુ મેળવ્યો
બ્રેકીંગ ન્યૂઝ

ચાર રસ્તા પેટ્રોલપંપ નજીક લાકડાના કેબીનમાં આગ લાગતા ભારે અફડાતફડી,ફાયરબ્રિગેડ ટીમે આગ પર કાબુ મેળવ્યો

ચાર રસ્તા પેટ્રોલપંપ નજીક લાકડાના કેબીનમાં આગ લાગતા ભારે અફડાતફડી,ફાયરબ્રિગેડ ટીમે આગ પર કાબુ મેળવ્યો   અરવલ્લી        ઉનાળાની શરૂઆત થતાંની સાથે અરવલ્લી જીલ્લામાં આગ લાગવાના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે જીલ્લાના મુખ્યમથક મોડાસા…

ગાંધીનગરના મેયરશ્રીમતી રીટાપટેલદ્વારા પેથાપુર ચારરસ્તા પર વીરયોદ્ધા મહારાણાપ્રતાપ ની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું.
બ્રેકીંગ ન્યૂઝ

ગાંધીનગરના મેયરશ્રીમતી રીટાપટેલદ્વારા પેથાપુર ચારરસ્તા પર વીરયોદ્ધા મહારાણાપ્રતાપ ની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું.

પ્રદેશ મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલ, મનપાના ચૂંટણી ઇન્ચાર્જશ્રી અમિત ઠાકર, શહેર સંગઠન નાપ્રમુખશ્રી ઋચિરભટ્ટ ઉપસ્થિત રહ્યા. પેથાપુર ખાતે ગાંધીનગરના મેયર શ્રીમતી રીટાપટેલ દ્વારા પ્રદેશ મહામંત્રી શ્રીરજનીભાઇ પટેલ,  ગાંધીનગર મનપા ઇલેક્શન ના ઇન્ચાર્જશ્રી અમિત ઠાકર,  સંગઠન ના…

પ્રધાનમંત્રીએ શ્રી રામ સ્વરૂપ શર્માના નિધન પર શોક વ્યક્ત કર્યો
બ્રેકીંગ ન્યૂઝ

પ્રધાનમંત્રીએ શ્રી રામ સ્વરૂપ શર્માના નિધન પર શોક વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી રામ સ્વરૂપ શર્માના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, "શ્રી રામ સ્વરૂપ શર્મા એક સમર્પિત નેતા હતા, જે લોકોની સમસ્યાઓ હલ કરવા હંમેશાં પ્રતિબદ્ધ હતા. તેમણે સમાજની…

હેન્ડીક્રાફ્ટ એન્ડ હેન્ડલૂમ એક્સપોર્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા લિમિટેડ બંધ કરવા મંત્રીમંડળની મંજૂરી
બ્રેકીંગ ન્યૂઝ

હેન્ડીક્રાફ્ટ એન્ડ હેન્ડલૂમ એક્સપોર્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા લિમિટેડ બંધ કરવા મંત્રીમંડળની મંજૂરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને મળેલી કેન્દ્ર સરકારની મંત્રીમંડળની બેઠકમાં હેન્ડીક્રાફ્ટ એન્ડ હેન્ડલૂમ એક્સપોર્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા લિમિટેડ (એચએસઈસી) બંધ કરવા મંજૂરી અપાઈ છે. આ કોર્પોરેશન ભારત સરકારનું સાહસ છે અને કાપડ મંત્રાલયના વહિવટી નિયંત્રણ…

દુબઇ એરપોર્ટ પર આઇડેન્ટિટી વેરિફિકેશન માટે આઇરિસ-સ્કેનર લગાવવામાં આવ્યા
બ્રેકીંગ ન્યૂઝ

દુબઇ એરપોર્ટ પર આઇડેન્ટિટી વેરિફિકેશન માટે આઇરિસ-સ્કેનર લગાવવામાં આવ્યા

સૌથી વ્યસ્ત ગણાતા દુબઇ એરપોર્ટ પર નવી પદ્ધતિ અમલમાં મૂકાઇ ઈન્ટરનેશનલ ટ્રાવેલ માટે સૌથી વ્યસ્ત ગણાતા દુબઈ એરપોર્ટ પર એક નવી જ પદ્ધતિ અમલમાં મુકવામાં આવી છે. જેનાથી દુબઈમાં આવનારા અને જનારાઓને પાસપોર્ટ અને બોર્ડિંગ…

પ્રધાનમંત્રીએ કોલકાતામાં આગની દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
બ્રેકીંગ ન્યૂઝ

પ્રધાનમંત્રીએ કોલકાતામાં આગની દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રીએ કોલકાતામાં આગની દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોલકાતામાં આગ દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યું છે.એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, “કોલકાતામાં આગ દુર્ઘટનાને કારણે થયેલ…

જયન્ટસ સહિયર માલપુર દ્વારા વિશ્વ મહિલા દિવસે રાજકીય ક્ષેત્રે ચૂંટાઈ આવેલી મહિલાઓ નું સન્માન કરવામાં આવ્યું
બ્રેકીંગ ન્યૂઝ

જયન્ટસ સહિયર માલપુર દ્વારા વિશ્વ મહિલા દિવસે રાજકીય ક્ષેત્રે ચૂંટાઈ આવેલી મહિલાઓ નું સન્માન કરવામાં આવ્યું

જયન્ટસ સહિયર માલપુર દ્વારા વિશ્વ મહિલા દિવસે રાજકીય ક્ષેત્રે ચૂંટાઈ આવેલી મહિલાઓ નું સન્માન કરવામાં આવ્યુંઅરવલ્લીવિશ્વ મહિલા દિવસ ની માલપુર ના સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરે રંગેચંગે દબદબા ભેર યોજાઈ સમારંભ ના અધ્યક્ષ સુરેન્દ્રસિંહ રાઠોડ સામાજિક…

ભુજ ૩૬ દિકરીઓને રૂ.૩૯.૬૦ લાખના વ્હાલી દિકરી યોજનાના મંજુરી હુકમ વિતરણ કરાયા ૦ થી ૬ માસની ૮ દિકરીઓને દિકરી વધામણી કીટનું વિતરણ કરાયું
બ્રેકીંગ ન્યૂઝ

ભુજ ૩૬ દિકરીઓને રૂ.૩૯.૬૦ લાખના વ્હાલી દિકરી યોજનાના મંજુરી હુકમ વિતરણ કરાયા ૦ થી ૬ માસની ૮ દિકરીઓને દિકરી વધામણી કીટનું વિતરણ કરાયું

આંતરરાષ્ટ્રીય મહિલા દિન-૨૦૨૧ભુજ ૩૬ દિકરીઓને રૂ.૩૯.૬૦ લાખના વ્હાલી દિકરી યોજનાના મંજુરી હુકમ વિતરણ કરાયા૦ થી ૬ માસની ૮ દિકરીઓને દિકરી વધામણી કીટનું વિતરણ કરાયુંભુજ, જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી કચ્છ-ભુજના…