નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં પારડીની વાત્‍સલ્‍ય સ્‍કુલ ખાતે રક્‍તદાન શિબિર આયોજકોના સન્‍માન સમારંભ યોજાયો

વલસાડ માનવ આરોગ્‍ય સેવા કેન્‍દ્ર દ્વારા આયોજિત રક્‍તદાન શિબિર આયોજકોના સન્‍માન સમારંભમાં નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રી કનુભાઈ દેસાઈએ વિશેષ ઉપસ્‍થિત રહી સંસ્‍થાની સેવા ભાવનાને બિરદાવી હતી. આ અવસરે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ રક્‍તદાન શિબિર…

ગાંધીનગર ખાતે મળેલ માસૂમ બાળકની સીવિલ હોસ્પિટલ ખાતે ગૃહ રાજય મંત્રીશ્રીએ મુલાકાત લીધી : માસૂમ બાળકને ગૃહ રાજય મંત્રીશ્રીએ મનભરી રમાડયું
બ્રેકીંગ ન્યૂઝ

ગાંધીનગર ખાતે મળેલ માસૂમ બાળકની સીવિલ હોસ્પિટલ ખાતે ગૃહ રાજય મંત્રીશ્રીએ મુલાકાત લીધી : માસૂમ બાળકને ગૃહ રાજય મંત્રીશ્રીએ મનભરી રમાડયું

રાજયના પાટનગર ગાંધીનગર નજીક આવેલા પેથાપુર ગામની ગૌ શાળાની બહારથી ગઇકાલે રાત્રિના સુમારે  એક ધ્યાનકર્ષિત માસૂમ બાળક મળી આવ્યું હતું.  ગાંધીનગર સહિત રાજયભરમાં લોકમુખે બાળકની ચર્ચા ગઇકાલ રાતથી જ થઇ રહી છે. આજરોજ ગૃહ રાજય…

બીલપુડી ખાતે રૂ. ૧ કરોડના ખર્ચે નિર્માણ થનાર સમાજ મંદિરથી ઝરીયા સી.સી. રોડ તેમજ આરોગ્‍ય વિભાગ દ્વારા રૂ.૨૩ લાખના ખર્ચે બીલપુડી સબ સેન્‍ટરનું ખાતમુહૂર્ત કરતા રાજ્‍ય મંત્રી જીતુભાઇ ચૌધરી
સમાચાર

બીલપુડી ખાતે રૂ. ૧ કરોડના ખર્ચે નિર્માણ થનાર સમાજ મંદિરથી ઝરીયા સી.સી. રોડ તેમજ આરોગ્‍ય વિભાગ દ્વારા રૂ.૨૩ લાખના ખર્ચે બીલપુડી સબ સેન્‍ટરનું ખાતમુહૂર્ત કરતા રાજ્‍ય મંત્રી જીતુભાઇ ચૌધરી

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બીલપુડી ખાતે રૂ. ૧ કરોડના ખર્ચે નિર્માણ થનાર સમાજ મંદિરથી ઝરીયા સુધી એક કિમિ લંબાઈનો સી.સી. રોડ તેમજ આરોગ્‍ય વિભાગ દ્વારા રૂ.૨૩ લાખના ખર્ચે બીલપુડી સબ સેન્‍ટરનું ખાતમુહૂર્ત કલ્‍પસર અને મત્‍સ્‍યોદ્યોગ,…

ખેરગામ જગદંબાધામ માં શારદીય નવરાત્રી આરંભ-૧૦૮ B.P.L બહેનો ને સાડી વિતરણ કરાઈ”
સમાચાર

ખેરગામ જગદંબાધામ માં શારદીય નવરાત્રી આરંભ-૧૦૮ B.P.L બહેનો ને સાડી વિતરણ કરાઈ”

નવસારી જિલ્લા ના ખેરગામ ગામે જગદંબાધામ માં કથાકાર પ્રફુલભાઈ શુકલ ના સાનિધ્ય મા આસો શારદીય નવરાત્રી નો મંગલ આરંભ.મોતા દેવનારાયણ ધામ ના પૂ.તારાચંદ બાપુ દ્વારા ૧૦૮ B.P.L બહેનો ને સાડી વિતરણ કરી ને કરવામાં આવ્યો…

આપણે સંતુલિત વિકાસ સાથે સંતુલિત પર્યાવરણના સુત્ર સાથે કાર્ય કરવું જોઈએ-વન અને પર્યાવરણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણા
પર્યાવરણ સમાચાર

આપણે સંતુલિત વિકાસ સાથે સંતુલિત પર્યાવરણના સુત્ર સાથે કાર્ય કરવું જોઈએ-વન અને પર્યાવરણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણા

          દેવભૂમિ દ્વારકા જિલ્લાના “બ્લુ ફ્લેગ બીચ” શિવરાજપુર ખાતે “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત વન અને પર્યાવરણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને સાકાર કરવા સ્વચ્છ ભારતની નેમ સાથે ગુજરાતના એક માત્ર શિવરાજપુર બીચને…

આહવાના ચિલ્ડ્રન હોમ ખાતેના બાળકો સાથે પોષણમાસની ઉજવણી
સમાચાર

આહવાના ચિલ્ડ્રન હોમ ખાતેના બાળકો સાથે પોષણમાસની ઉજવણી

રાષ્ટ્રીય પોષણ અભિયાન’ ઉજવણીના ભાગરૂપે ચિલ્ડ્રન્સ હોમના બાળકોને વિવિધ પ્રકારના યોગાસનો, શારીરિક-માનસિક તંદુરસ્તી બાબતે વિવિધ વ્યાખ્યાનો તથા, સાથે પોષણયુક્ત આહાર પીરસી મહત્વ સમજાવવામા આવ્યુ હતુ.સરગવાના પાનના થેપલા, લીલા પાંદળવાળા શાકભાજી, અને તેમાથી મળતા પોષક તત્વો,…

ડાંગના ચુનંદા યુવક/યુવતિઓ વાંસદા ખાતે લઈ રહ્યા છે શિસ્તબદ્ધ તાલીમ
સમાચાર

ડાંગના ચુનંદા યુવક/યુવતિઓ વાંસદા ખાતે લઈ રહ્યા છે શિસ્તબદ્ધ તાલીમ

આહવા સો ટકા આદિવાસી વસ્તીનુ પ્રભુત્વ ધરાવતા ડાંગ જિલ્લાના યુવક/યુવતિઓને શારીરિક, અને માનસિક તાલીમથી સુસજ્જ કરી, વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર કરવાનુ બીડુ, આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકની ડાંગ પ્રાયોજના કચેરીએ ઝડપ્યુ છે.ડાંગના પ્રાયોજના વહીવટદાર શ્રી…

મહેસાણા દ્વારા પરા માધ્યમિક શાળામાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી
સમાચાર

મહેસાણા દ્વારા પરા માધ્યમિક શાળામાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી

વન્ય પ્રાણી સપ્તાહ 2021 અંતર્ગત વનવિભાગની વિસ્તરણ રેન્જ મહેસાણા દ્વારા પરા માધ્યમિક શાળામાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી તથા સમાપન કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. સદર કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ શ્રી જુગલસિંહ લોખંડવાલા તથા પરા પ્રાથમિક શાળાના પ્રમુખશ્રી,…

ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતને વિકાસની ચરમ સીમાએ લઇ જવા માટે કંડારેલી વિકાસની નવી કેડી તરફ રાજય સરકારે તેની આગેકૂચ જારી રાખી છે -પ્રભારી મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદી
સમાચાર

ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતને વિકાસની ચરમ સીમાએ લઇ જવા માટે કંડારેલી વિકાસની નવી કેડી તરફ રાજય સરકારે તેની આગેકૂચ જારી રાખી છે -પ્રભારી મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદી

રાજપીપલા, ગુજરાતના માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડૃયન, પ્રવાસન અને યાત્રાધામ વિભાગના મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદીના હસ્તે આજે તેમના નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ભારત સરકારના સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તથા રાજયના માર્ગ મકાન વિભાગ…

સૌથી મોટી લોકશાહી તરીકે ભારતે તેની સંસદ અને ધારાસભ્યો દ્વારા અન્ય લોકો માટે ઉદાહરણ સ્થાપિત કરવું જોઈએ
બ્રેકીંગ ન્યૂઝ

સૌથી મોટી લોકશાહી તરીકે ભારતે તેની સંસદ અને ધારાસભ્યો દ્વારા અન્ય લોકો માટે ઉદાહરણ સ્થાપિત કરવું જોઈએ

ઉપરાષ્ટ્રપતિએ પુનરુત્થાનશીલ ન્યુ ઇન્ડિયાના નિર્માણ માટે વસ્તી વિષયક સંભાવનાનો સંપૂર્ણ રીતે ઉપયોગ કરવા હાકલ કરીવિદ્યાર્થીઓને માતૃભાષામાં નિપુણ બનવા, ગુરુઓ અને માતા -પિતાનું સન્માન કરવા કહ્યુંસૌથી મોટી લોકશાહી તરીકે ભારતે તેની સંસદ અને ધારાસભ્યો દ્વારા અન્ય…