સ્વચ્છ ભારતનું પ્રધાનમંત્રીનું વિઝન જન આંદોલનનું સ્વરૂપ ધારણ કર્યું છે- શ્રી કૌશલ કિશોર, રાજ્યમંત્રી- MoHUA
બ્રેકીંગ ન્યૂઝ

સ્વચ્છ ભારતનું પ્રધાનમંત્રીનું વિઝન જન આંદોલનનું સ્વરૂપ ધારણ કર્યું છે- શ્રી કૌશલ કિશોર, રાજ્યમંત્રી- MoHUA

આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય (MoHUA) એ ગઈકાલે આયોજિત એક એવોર્ડ સમારંભમાં સ્વચ્છતા સ્ટાર્ટ-અપ ચેલેન્જના વિજેતાઓને સન્માનિત કર્યા. આ પ્રસંગે શ્રી કૌશલ કિશોર, આવાસ અને શહેરી બાબતોના રાજ્ય મંત્રી, મહામહિમ ઈમેન્યુઅલ લેનેન, ભારતમાં ફ્રાન્સના રાજદૂત શ્રી મનોજ જોશી, MoHUAના સચિવ…

રાજસ્થાન/ગુજરાત બોર્ડરથી NH-754A ના સાંતલપુર સેક્શન સુધી 6 લેન એક્સેસ નિયંત્રિત ગ્રીનફિલ્ડ હાઇવે રૂ. 2,030 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે
સમાચાર

રાજસ્થાન/ગુજરાત બોર્ડરથી NH-754A ના સાંતલપુર સેક્શન સુધી 6 લેન એક્સેસ નિયંત્રિત ગ્રીનફિલ્ડ હાઇવે રૂ. 2,030 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે

ટ્વીટ્સની શ્રેણીમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરીએ માહિતી આપી હતી કે રાજસ્થાન/ગુજરાત બોર્ડરથી NH-754A ના સાંતલપુર સેક્શન સુધી 6 લેન એક્સેસ નિયંત્રિત ગ્રીનફિલ્ડ હાઇવે માટેનો પ્રોજેક્ટ સંપૂર્ણ પ્રગતિમાં છે. મંત્રીએ કહ્યું કે આ વિસ્તાર ભારતમાલા…

બ્રેકીંગ ન્યૂઝ

નવી શિક્ષણ નીતિ શિક્ષણ તેમજ રમતગમત અને કૌશલ્ય વિકાસ માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે - અનુરાગ ઠાકુરજલંધરની દોઆબા કોલેજમાં 65મો દીક્ષાંત સમારોહ યોજાયો કેન્દ્રીય માહિતી અને પ્રસારણ, યુવા બાબતો અને રમત-ગમત મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુરે કહ્યું…

વડોદરામાં VMCના કર્મચારીઓની આજરોજ મેયર સાથે બેઠક  બાદ કર્મચારીઓમાં અસંતોષની લાગીણી જોવા મળી
સમાચાર

વડોદરામાં VMCના કર્મચારીઓની આજરોજ મેયર સાથે બેઠક બાદ કર્મચારીઓમાં અસંતોષની લાગીણી જોવા મળી

રિપોર્ટ : ચિરાગ પાંડેય વડોદરામાં VMCના કર્મચારીઓની આજરોજ મેયર સાથે બેઠકબેઠક બાદ કર્મચારીઓમાં અસંતોષની લાગીણી જોવા મળી મહત્વના મુદ્દા પર કોઈ પણ નિર્ણય ન લેવાતા કર્મચારીઓમાં અસંતોષ બેઠકમાં થયેલી ચર્ચાને આધારે અચોક્કસ મુદ્દતની હડતાલ નક્કી…

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​7 લોક કલ્યાણ માર્ગ ખાતે તેમના નિવાસસ્થાને શીખ પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી.
બ્રેકીંગ ન્યૂઝ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​7 લોક કલ્યાણ માર્ગ ખાતે તેમના નિવાસસ્થાને શીખ પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રી આજે તેમના નિવાસસ્થાને શીખ પ્રતિનિધિમંડળને મળ્યાપ્રતિનિધિમંડળે ગુરુદ્વારા શ્રી બાલા સાહિબજી તરફથી પ્રસાદ અને આશીર્વાદ આપ્યા જેમણે પ્રધાનમંત્રીના જન્મદિવસ પર 'અખંડ પાઠ'નું આયોજન કર્યું હતુંપ્રતિનિધિમંડળે પ્રધાનમંત્રીને પગડી બાંધીને અને સિરોપા અર્પણ કરીને સન્માન કર્યુંશિખ સમુદાયના…

યુવકે તેના મિત્ર સાથે મળી યોજના બનાવી ડોલર રૂપિયામાં બદલવાના નામે ઠગતા ગઠિયાને ઝડપ્યો
ક્રાઇમ ડાયરી

યુવકે તેના મિત્ર સાથે મળી યોજના બનાવી ડોલર રૂપિયામાં બદલવાના નામે ઠગતા ગઠિયાને ઝડપ્યો

ડોલરમાંથી રૂપિયા કન્વર્ટ કરવાના બહાને ત્રણ શખ્સોએ કલોલના રવિ પટેલ નામના યુવાનને વિશ્વાસમાં લઈ ડોલર જમા કરાવી દીધા હોવાનું કહી રૂપિયા ૪૫ લાખની છેતરપિંડી આચરી છેતરપિંડીનો બનાવ કલોલ શહેર પોલીસ મથકમાં નોંધાયો છે. રવિભાઈ હસમુખભાઈ…

ભાવનગરમાં સીજીએસટીના અધિકારીઓ પર હુમલો કરનારો ઝડપાયો
ક્રાઇમ ડાયરી

ભાવનગરમાં સીજીએસટીના અધિકારીઓ પર હુમલો કરનારો ઝડપાયો

મહેક એપાર્ટમેન્ટ,નવાપરા ખાતે સી.જી.એસ.ટી. વિભાગનાં અધિકારીઓ ઉપર હુમલો કરનાર ચકચારી ઘટનાના મુખ્ય આરોપી વલીમહંમદ જમાલભાઇ હાલારીને ઝડપી લેવામાં ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા સાંપડી હતી. આજરોજ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં અધિકારી અને કર્મચારીઓએ આ ગુન્હાનાં મુખ્ય…

મીઠાઈમાંથી મરેલી કીડી નીકળવા બદલ વેપારીને ૭ વર્ષે રૂ.૧ લાખ થયો દંડ
બ્રેકીંગ ન્યૂઝ

મીઠાઈમાંથી મરેલી કીડી નીકળવા બદલ વેપારીને ૭ વર્ષે રૂ.૧ લાખ થયો દંડ

કુબેરનગરમાં અરૂણ સ્વીટ્‌સ નામે દુકાન ચલાવી મીઠાઇનું વેચાણ કરતાં વિનોદ સાધવાણીની મીઠાઇમાં મરેલી કીડી અને તેના લેબોરેટરી તપાસના અહેવાલો બાદ થયેલી ફરિયાદમાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ શિલ્પા કાનાબારે વેપારીને ૬ માસની સાદી કેદ તથા ૧ લાખનો દંડ…

મેન્યુફેક્ચરર્સની જાહેરાત, ઈંટ પર ૧૨ % જીએસટીના વિરોધમાં ઓક્ટોબરથી ઉત્પાદન થશે બંધ
બ્રેકીંગ ન્યૂઝ

મેન્યુફેક્ચરર્સની જાહેરાત, ઈંટ પર ૧૨ % જીએસટીના વિરોધમાં ઓક્ટોબરથી ઉત્પાદન થશે બંધ

૨૦ હજાર ચોરસ મીટરથી મોટા બાંધકામમાં લાલ ઈંટનો ઉપયોગ ન કરવા તેમ જ ઈંટ ભઠ્ઠા ઉદ્યોગ પર સરકાર દ્વારા જીએસટી ૫ ટકાથી વધારી ૧૨ ટકા કરી દેવાતા ગુજરાત સહિત દેશભરમાં ઈંટ ઉત્પાદકો કફોડી સ્થિતિમાંથી પસાર…

પ્રધાનમંત્રી શ્રી. નરેન્દ્રભાઇ મોદી ના જન્મદિવસે દૂધસાગર ડેરી એ સૈનિક સ્કુલ નો કર્યો શુભારંભ.
સમાચાર

પ્રધાનમંત્રી શ્રી. નરેન્દ્રભાઇ મોદી ના જન્મદિવસે દૂધસાગર ડેરી એ સૈનિક સ્કુલ નો કર્યો શુભારંભ.

સંસ્થા ના ચેરમેન શ્રી . અશોકભાઇ ચૌધરી ના વરદહસ્તે આજે વિધિવત રીતે સૈનિક સ્કુલ ની શરૂઆત કરવામાં આવી.દૂધસાગર ડેરી માં દશકો સુધી પોતાનું સર્વસ્વ સમર્પિત કરનાર શ્રદ્ધેય સ્વ . મોતીબાપુ ના શતાબ્દી વંદના વર્ષ નિમિત્તે…