યોગનું પ્રાચીન વિજ્ઞાન એ વિશ્વને ભારતની અમૂલ્ય ભેટ છે – ઉપરાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડુ આજે સિકંદરાબાદના પરેડ ગ્રાઉન્ડ ખાતે પ્રવાસન મંત્રાલય દ્વારા આયોજિત કાર્યક્રમમાં સેંકડો અન્ય સહભાગીઓ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપરાષ્ટ્રપતિએ યોગ કર્યા હતા અને સહભાગીઓને સંબોધિત કર્યા…





