આણંદ મધ્યે સ્થિત દવે સેનેટરી ના ૫૦ માં વર્ષ ની ઉજવણી ના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો હતો.
રાજનીતિ

આણંદ મધ્યે સ્થિત દવે સેનેટરી ના ૫૦ માં વર્ષ ની ઉજવણી ના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો હતો.

રિપોર્ટ : બીના પટેલ આ પ્રસંગે આણંદ જિલ્લા ભાજપ પ્રભારી અમિતભાઈ ઠાકર, Jaquare Group ના પ્રમોટર રાજેશભાઈ મહેરા, આણંદ લોકસભા ના સાંસદ મિતેષભાઈ પટેલ આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ, નિરાલી એન. જી ના એમ.ડી…

દાહોદ જિલ્લા વિકાસ અધિકારીશ્રીની સામાન્ય નાગરિકોની રાવ દૂર કરવા માટેની સુંદર પહેલ
સમાચાર

દાહોદ જિલ્લા વિકાસ અધિકારીશ્રીની સામાન્ય નાગરિકોની રાવ દૂર કરવા માટેની સુંદર પહેલ

દાહોદ, તા. ૨ : જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારીએ સામાન્ય નાગરિકોના કામ ગ્રામ પંચાયતમાં તલાટી કક્ષાએ અટકે નહી તે માટે વોટસઅપ ફરીયાદ નિવારણ નંબરની પહેલ કરી છે. સામાન્ય નાગરિકોને ગ્રામ પંચાયતોમાં તેમની કામગીરી પેન્ડિંગ…

જન્મના ૧૩ વર્ષ બાદ સાયના ડાયપરમુક્ત થઇ
સમાચાર

જન્મના ૧૩ વર્ષ બાદ સાયના ડાયપરમુક્ત થઇ

એને મોડલ બનવું છે. ફેશનના ક્ષેત્રમાં પોતાની કારકિર્દી ઉજ્જવળ કરવી છે. પરંતુ તે ફ્રોક સિવાયના જીન્સ, ટોપ, ક્રોપ ટોપ, સોર્ટ્સ જેવા કપડા પહેરી શકતી નથી.. કારણ ?  કેમકે તેને જન્મજાત બ્લેડર એસ્કટ્રોપી નામની ગંભીર બિમારી…

વિકાસ પ્રજાનો હક્ક છે તેને પૂર્ણ કરવા સરકાર સક્રિય – વિધાનસભા અધ્યક્ષાશ્રી ડૉ.નીમાબેન આચાર્ય
બ્રેકીંગ ન્યૂઝ

વિકાસ પ્રજાનો હક્ક છે તેને પૂર્ણ કરવા સરકાર સક્રિય – વિધાનસભા અધ્યક્ષાશ્રી ડૉ.નીમાબેન આચાર્ય

કચ્છ જિલ્લામાં ભૂજોડી ખાતે વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ભૂમિપૂજન કરાયા.ગુજરાત રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ.૭૫ કરોડના ખર્ચે ભુજ-ભચાઉ રાજ્ય ધોરીમાર્ગ ૪૨ ઉપર પેરામેશ વોલ અધતન ટેક્નોલોજીથી બનેલ ૧.૫ કિ.મી. લાંબા ૧૭ મીટર…

અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોની ૨૦૦૦ થી  વધું કલાકોની મહેનતનું પરિણામ : અંગદાનમાં મળ્યા 200 થી વધુ અંગો
માનવ અધિકાર

અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોની ૨૦૦૦ થી  વધું કલાકોની મહેનતનું પરિણામ : અંગદાનમાં મળ્યા 200 થી વધુ અંગો

સિવિલ હોસ્પિટલ અમદાવાદના તબીબોએ આદરેલા અંગદાનના સેવાયજ્ઞમાં વધુ એક પીંછુ ઉમેરાયું છે. રીટ્રાઇવલ સેન્ટરની મંજૂરી મળ્યાના ૫૨૦ દિવસમાં ૬૭ બ્રેઇનડેડ અંગદાતાઓના અંગદાનમાં મળેલા ૨૧૦ અંગોથી ૧૮૭ પીડિત જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું છે. સિવિલ હોસ્પિટલની SOTTOની ટીમના…

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આઠ વર્ષ પુરા થતા આજે રાજપીપળા ખાતે સાંસદ મનસુખભાઇ વસાવા ની આગેવાનીમાં પત્રકાર પરિષદ યોજાઈ
રાજનીતિ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આઠ વર્ષ પુરા થતા આજે રાજપીપળા ખાતે સાંસદ મનસુખભાઇ વસાવા ની આગેવાનીમાં પત્રકાર પરિષદ યોજાઈ

આઠ વર્ષ દરમ્યાન કેન્દ્ર સરકાર ની વિવિધ યોજનાઓનો લાભ દેશની જનતાને કઈ રીતે મળ્યો તેની માહિતી આપી કેન્દ્ર સરકારનીઅનેક યોજનાને કારણે લોકોના જીવનસ્તરમાં સુધારો થયો તેના પગલે મોદી સરકાર લોકોના હ્રદય સુધી પહોચી વડાપ્રધાન નરેન્દ્રભાઈ…

RPFએ સમગ્ર ભારતમાં અભિયાન “ઓપરેશન મહિલા સુરક્ષા” દરમિયાન 150 છોકરીઓ/મહિલાઓને બચાવી
માનવ અધિકાર

RPFએ સમગ્ર ભારતમાં અભિયાન “ઓપરેશન મહિલા સુરક્ષા” દરમિયાન 150 છોકરીઓ/મહિલાઓને બચાવી

RPFએ સમગ્ર ભારતમાં અભિયાન "ઓપરેશન મહિલા સુરક્ષા" દરમિયાન 150 છોકરીઓ/મહિલાઓને બચાવી મહિલાઓ માટે આરક્ષિત કોચમાં અનધિકૃત રીતે મુસાફરી કરવા બદલ 7000થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે રેલ વપરાશકર્તાઓને તેમની સલામતી અને શું કરવું અને…

અહીં વાત કરવી છે એક મુઠી ઊંચેરા માનવીની એટલેકે જીવદયા પ્રેમી શ્રી કિશોરભાઈની.
સમાચાર

અહીં વાત કરવી છે એક મુઠી ઊંચેરા માનવીની એટલેકે જીવદયા પ્રેમી શ્રી કિશોરભાઈની.

ધાનેરા નિવાસી હીરાના વેપારી બેલજીયમ- (એન્ટવર્પ ), અને દુબઈમાં રહેતા અને પોતાના લોહીમાં સ્વદેશ માટે અપાર પ્રેમ અને લાગણી ધરાવતા પરગજુ, જીવદયાપ્રેમી , અને સાધર્મિકો માટે મેડિકલ સહાય , બાળકો ના ભણતર, મૂંગા પશુઓ માટે…

શ્રી અનુરાગ ઠાકુર આવતીકાલે નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમથી વિશ્વ સાયકલ દિવસ પર રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમોની શરૂઆત કરશે
સમાચાર

શ્રી અનુરાગ ઠાકુર આવતીકાલે નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમથી વિશ્વ સાયકલ દિવસ પર રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમોની શરૂઆત કરશે

યુવા બાબતો અને રમતગમત મંત્રાલય આઝાદી કા અમૃત મહોત્સવ-India@75 ની ઉજવણીના ભાગ રૂપે 3જી જૂન, 2022ના રોજ સમગ્ર દેશમાં વિશ્વ સાયકલ દિવસનું આયોજન કરી રહ્યું છે. 12મી માર્ચ 2021ના રોજ આઝાદી કા અમૃત મહોત્સવના કરટેઈન રેઝર દરમિયાન…