સરધાર સ્વામિનારાયણ મંદિરમાં પાટોત્સવ અંતર્ગત અન્નકૂટ મહોત્સવ ઉજવાયો
સરધાર ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાને એક વર્ષ પૂર્ણ થતા ઉજવણીના ભાગ રૂપે પ્રથમ પાટોત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે સ્વામી નિત્યસ્વરૂપદાસજી તથા સંપ્રદાયના મહાન સંતોના વરદ હસ્તે મંદિરમાં બિરાજમાન ભગવાન સ્વામિનારાયણ તથા બાલપ્રભુ ઘનશ્યામ મહારાજ…










