સરધાર સ્વામિનારાયણ મંદિરમાં પાટોત્સવ અંતર્ગત અન્નકૂટ મહોત્સવ ઉજવાયો
સમાચાર

સરધાર સ્વામિનારાયણ મંદિરમાં પાટોત્સવ અંતર્ગત અન્નકૂટ મહોત્સવ ઉજવાયો

સરધાર ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાને એક વર્ષ પૂર્ણ થતા ઉજવણીના ભાગ રૂપે પ્રથમ પાટોત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે સ્વામી નિત્યસ્વરૂપદાસજી તથા સંપ્રદાયના મહાન સંતોના વરદ હસ્તે મંદિરમાં બિરાજમાન ભગવાન સ્વામિનારાયણ તથા બાલપ્રભુ ઘનશ્યામ મહારાજ…

ચાર મિત્રએ યુવકની હત્યા કરી હતી, આ અંગે કોર્ટે ચારેયને હત્યા કેસમાં કસુરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી
ક્રાઇમ ડાયરી

ચાર મિત્રએ યુવકની હત્યા કરી હતી, આ અંગે કોર્ટે ચારેયને હત્યા કેસમાં કસુરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી

ઉમરેઠના ભરોડા ગામમાં બે વર્ષ પહેલા જુગાર રમવા બેઠેલા મિત્રો વચ્ચે રૂ.૧૦૦ની લેતી દેતી મામલે ઝઘડો થયો હતો. જેમાં ચાર મિત્રએ ગળુ દબાવી યુવકની હત્યા કરી હતી. આ અંગે કોર્ટે ચારેય મિત્રને હત્યા કેસમાં કસુરવાર…

વાપીની DRI ટીમે મુદ્રામાં ૯૦ કરોડો કિંમતની કોસ્મેટિકના કેસમાં મુંબઈથી આરોપીને ઝડપ્યો
ક્રાઇમ ડાયરી

વાપીની DRI ટીમે મુદ્રામાં ૯૦ કરોડો કિંમતની કોસ્મેટિકના કેસમાં મુંબઈથી આરોપીને ઝડપ્યો

વલસાડ જિલ્લાના વાપી ડીઆરઆઇની ટીમને મળેલી બાતમીના આધારે કચ્છના મુદ્રા પોર્ટ ખાતે ગેરકાયદે રીતે ડુપ્લીકેટ કોસ્મેટિકના જથ્થા પોર્ટમાં લેન્ડિંગ કરવામાં હોવાની બાતમી મળી હતી. જેના આધારે ડીઆરઆઈ વાપીની ટીમે રેડ કરીને ૯૦ કરોડની અલગ અલગ…

પાટણની બી.ડી. સાર્વજનિક વિધાલયમાં એનસીસીના ત્રણ ઉજવણીના કાર્યક્રમો યોજાયા
સમાચાર

પાટણની બી.ડી. સાર્વજનિક વિધાલયમાં એનસીસીના ત્રણ ઉજવણીના કાર્યક્રમો યોજાયા

વિધાર્થીઓમાં રાષ્ટ્રીય મૂલ્યો નો વિકાસ થાય તેમજ દેશ ભક્તિના ગુણો થી રાષ્ટ્રના સર્વે શ્રેષ્ઠ નાગરિકો આપવાના સંકલ્પ સાથે શિક્ષણ કાર્યમાં પ્રથમ હરોળ માં સ્થાન ધરાવવામાં આવે છે ત્યારે વિધાલય ની એનસીસી યુનિટ દ્રારા ત્રિવેણી કાર્યક્રમ…

૧૧ ગ્રેનેડિયર રેજિમેન્ટમાં ફરજ બજાવતા હવાલદારની વતન ચીચોડમાં અંતિમવિધિ કરાઇ
સમાચાર

૧૧ ગ્રેનેડિયર રેજિમેન્ટમાં ફરજ બજાવતા હવાલદારની વતન ચીચોડમાં અંતિમવિધિ કરાઇ

ભારતીય સેનામાં ૧૧ ગ્રેનેડિયર રેજિમેન્ટમાં ફરજ બજાવતા ધોરાજી તાલુકાના ચિચોડ ગામનાં હવાલદાર મનુભા ભોજૂભા ૧૧ ગેનેડિયસ, દ્રાસ, કારગીલ ખાતે શહીદ થતાં તેમને સંપૂર્ણ આર્મી સન્માન સાથે તેમનાં વતન ધોરાજીના ચીચોડ ગામે તેમના મૃતદેહને લાવવામાં આવ્યો…

લગ્ન વિના સંબંધો બાંધનારને થશે સજા!
કોર્ટ ડાયરી

લગ્ન વિના સંબંધો બાંધનારને થશે સજા!

ઇન્ડોનેશીયાની સંસદ એક નવો ક્રિમિનલ કોડ લાગુ કરવા જઇ રહી છે. જે આ મહિને પસાર થઈ શકે છે. જેમાં લગ્ન વિના કે લગ્ન પહેલા બંધવામાં આવતા શારીરિક સંબંધને ગુનો માનવમાં આવશે અને એક વર્ષ સુધીની…

મહેસાણાના કડી અને વડનગરના મૌલિપુરમાં ઓરીના ૧૪ શંકાસ્પદ કેસ સામે આવ્યા
સમાચાર

મહેસાણાના કડી અને વડનગરના મૌલિપુરમાં ઓરીના ૧૪ શંકાસ્પદ કેસ સામે આવ્યા

અમદાવાદ બાદ મહેસાણા જિલ્લામાં ઓરીના શંકાસ્પદ કેસોએ ઉથલો માર્યો છે.કડી અને વડનગર નું મૌલિપુર ગામ ઓરીનું એપિસેન્ટર બન્યું છે.બને જગ્યાઓ પર ઓરીના ૧૪ શંકાસ્પદ કેસ સામે આવતા મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ દોડતા થઈ ગયા…

રાજકોટમાં ત્રણ શખ્સોએ ત્રણેય યુવકના અપહરણ કરી રૂ.૧ લાખની ખંડણી માગી, ત્રણ ઝડપાયા
ક્રાઇમ ડાયરી

રાજકોટમાં ત્રણ શખ્સોએ ત્રણેય યુવકના અપહરણ કરી રૂ.૧ લાખની ખંડણી માગી, ત્રણ ઝડપાયા

રૈયાધાર વિસ્તારમાં રહેતા ત્રણ યુવક પર ચોરીનું આળ મૂકી ત્રણ શખ્સોએ ત્રણેય યુવકના અપહરણ કરી જામનગર રોડ પર એફસીઆઇના ગોડાઉન નજીક લઇ જઇ ઢોરમાર માર્યો હતો અને રૂ.૧ લાખની ખંડણી માગી હતી, અપહ્યતની પત્નીએ પોલીસને…

આફતાબ પૂનાવાલાએ નાર્કો ટેસ્ટમાં ઘટસ્ફોટ કર્યો, નાર્કો ટેસ્ટ પછી ૨ કલાક પૂછપરછ કરી
સમાચાર

આફતાબ પૂનાવાલાએ નાર્કો ટેસ્ટમાં ઘટસ્ફોટ કર્યો, નાર્કો ટેસ્ટ પછી ૨ કલાક પૂછપરછ કરી

દિલ્હીના મહેરૌલીમાં તેની લિવ-ઈન-પાર્ટનર શ્રદ્ધા વાલકરની હત્યા કરીને તેના શરીરના ૩૫ ટુકડા કરનાર આરોપી આફતાબ પૂનાવાલાએ નાર્કો ટેસ્ટમાં એક મોટો ઘટસ્ફોટ કર્યો છે. નાર્કો ટેસ્ટમાં આફતાબ પૂનાવાલાએ ન માત્ર શ્રદ્ધાની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું,…

પોલીસની બર્બરતાનો ભોગ બન્યો ગરીબ શખ્શ, ટ્રેનની અડફેટે આવતા બંને પગ ગુમાવયા
ક્રાઇમ ડાયરી

પોલીસની બર્બરતાનો ભોગ બન્યો ગરીબ શખ્શ, ટ્રેનની અડફેટે આવતા બંને પગ ગુમાવયા

ઉત્તર પ્રદેશમાં પોલીસની બર્બરતાના પગલે એક ગરીબ શાકભાજી વેચનારાના જીવન પર મોતનો સાયો મંડરાઈ રહ્યો છે. તેણે પોતાના બંને પગ ગુમાવવાનો વારો આવ્યો. આ મામલો કાનપુરનો છે. જ્યાં પોલીસની ગુંડાગીરીનો ભોગ એક શાકભાજીવાળો બન્યો. રેલવે…