આફતાબ પૂનાવાલાએ નાર્કો ટેસ્ટમાં ઘટસ્ફોટ કર્યો, નાર્કો ટેસ્ટ પછી ૨ કલાક પૂછપરછ કરી
દિલ્હીના મહેરૌલીમાં તેની લિવ-ઈન-પાર્ટનર શ્રદ્ધા વાલકરની હત્યા કરીને તેના શરીરના ૩૫ ટુકડા કરનાર આરોપી આફતાબ પૂનાવાલાએ નાર્કો ટેસ્ટમાં એક મોટો ઘટસ્ફોટ કર્યો છે. નાર્કો ટેસ્ટમાં આફતાબ પૂનાવાલાએ ન માત્ર શ્રદ્ધાની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું,…










