Latest Blog

જીસીએસ હોસ્પિટલ દ્વારા મગજ , કરોડરજ્જુ – મણકાને લગતી તકલીફો માટે નિઃશુલ્ક કન્સલ્ટેશન કેમ્પ
સમાચાર

જીસીએસ હોસ્પિટલ દ્વારા મગજ , કરોડરજ્જુ – મણકાને લગતી તકલીફો માટે નિઃશુલ્ક કન્સલ્ટેશન કેમ્પ

મગજ , કરોડરજ્જુ - મણકાને લગતી તકલીફો માટે દર્દીઓને સમયસર અને સુરક્ષિત રીતે સારવાર મળી રહે તે હેતુથી જીસીએસ હોસ્પિટલ દ્વારા 31 જુલાઈ સુધી નિ : શુલ્ક કન્સલ્ટેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે , જેમાં…

“આપણા દેશમાં ગુરુનું સ્થાન સૌથી સર્વોચ્ચ “- રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત
બ્રેકીંગ ન્યૂઝ

“આપણા દેશમાં ગુરુનું સ્થાન સૌથી સર્વોચ્ચ “- રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત

ગુરુ શિષ્ય પરંપરા એ આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિની ભેટ છે" : રાજ્યપાલશ્રી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં આચાર્ય વંદનાનો કાર્યક્રમયો ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય…

લેખિકા સુનિતા વ્યાસ નું પુસ્તક “પ્રેમ નું તત્વ ज्ञान” પ્રકાશિત થયું
સમાચાર

લેખિકા સુનિતા વ્યાસ નું પુસ્તક “પ્રેમ નું તત્વ ज्ञान” પ્રકાશિત થયું

:   અમદાવાદમાં નિવાસ ધરાવતા અને સિધધપુર ખાતે જન્મેલા મહિલા લેખિકા સુનિતા ડી વ્યાસ નું પુસ્તક "પ્રેમ નું તત્વ ज्ञान" તાજેતર માં પ્રકાશિત થયું છે.    આ પુસ્તક માં પ્રેમ એટલે શું?, પ્રેમ પામવાના ટૂંકા માર્ગ…

મહેસાણા ના જાગૃત સંસદસભ્ય શ્રી શારદાબેન પટેલની અધ્યક્ષતામાં મહેસાણા જિલ્લાની પોસ્ટ ફોરમ સમિતિની બેઠક મળી.

પોસ્ટ ઓફિસની સેવાઓ અને સુવિધાઓ કેવી રીતે સુધારી શકાય તે અંગે માનનીય શારદાબેન પટેલ અને સમિતિના સભ્યો દ્વારા સૂચનો આપવામાં આવ્યા હતા.  પોસ્ટ વિભાગના અધિકારીઓએ પોસ્ટ ઓફિસ દ્વારા અપાતી વિવિધ સેવાઓ અને સુવિધામાં સુધારણા માટે…

મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા સેક્ટર-૨૧, ગાંધીનગર ખાતે નિર્મિત ‘મહારાષ્ટ્ર ભવન’નું નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ અને ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
રાજનીતિ

મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા સેક્ટર-૨૧, ગાંધીનગર ખાતે નિર્મિત ‘મહારાષ્ટ્ર ભવન’નું નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ અને ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, આજરોજ રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ અને ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલના વરદ હસ્તે ગાંધીનગરમાં સેક્ટર-૨૧ ખાતે  મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા નિર્મિત 'મહારાષ્ટ્ર ભવન'નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું…

1983 વર્લ્ડકપના હીરો અને પૂર્વ ક્રિકેટર યશપાલ શર્માનુ હાર્ટએટેકથી નિધન

પૂર્વ ક્રિકેટર અને 1983ની વિશ્વ વિજેતા ભારત ટીમના સભ્ય યશપાલ શર્માનુ હાર્ટ એટેકના કારણે નિધન થયુ છે.યશપાલ શર્માના નિધન બાદ પૂર્વ ક્રિકેટર અ્ને વિશ્વ વિજેતા ટીમના કેપ્ટન કપિલ દેવ પોતાના આંસુ રોકી શક્યા નહોતા.  શર્મા…

નાસિકના પ્રિન્ટિંગ પ્રેસમાંથી પાંચ લાખની ચલણી નોટો ગૂમ, સુરક્ષા એજન્સીઓની ઉંઘ હરામ
ક્રાઇમ ડાયરી

નાસિકના પ્રિન્ટિંગ પ્રેસમાંથી પાંચ લાખની ચલણી નોટો ગૂમ, સુરક્ષા એજન્સીઓની ઉંઘ હરામ

ભારતની ચલણી નોટોનુ પ્રિન્ટિંગ કરતા નાસિકના પ્રિન્ટિંગ પ્રેસમાંથી પાંચ લાખ રુપિયા ગાયબ થવાની હેરાન કરનારી ઘટના સામે આવી છે  આ પ્રિન્ટિંગ પ્રેસ દેશના સૌથી સુરક્ષિત સ્થળો પૈકીનુ એક મનાય છે અને તેમાં થયેલી ચોરીએ સુરક્ષા…

શ્રીલોહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિ રાધનપુર દ્વારા વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિ ‌ સેમિનાર યોજાયો..
પર્યાવરણ સમાચાર

શ્રીલોહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિ રાધનપુર દ્વારા વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિ ‌ સેમિનાર યોજાયો..

    રાધનપુર( ઉત્તર ગુજરાત)  ખાતે લોહાણા મહાપરીષદ પર્યાવરણ સમિતિ દ્વારા મહેસાણા .પાટણ જિલ્લાના રિજિયોનલ અધ્યક્ષ તરીકે કમલેશભાઈ તન્ના (મહાલક્ષ્મી) રાધનપુર ની નિમણૂક   અને  રિજિયોનલ મંત્રી તરીકે  ડો સંજય ભાઈ ઠક્કર હારીજ....નિમિત્તે વૃક્ષારોપણ અને પર્યાવરણ…

ભગવાન જગન્નાથજીની 144 મી રથયાત્રા સંપન્ન થયા બાદ  આજે ભગવાન મંદિરના ગર્ભ ગૃહમાં બિરાજમાન કરાયા..
સમાચાર

ભગવાન જગન્નાથજીની 144 મી રથયાત્રા સંપન્ન થયા બાદ આજે ભગવાન મંદિરના ગર્ભ ગૃહમાં બિરાજમાન કરાયા..

ભગવાન નગરચર્યા કર્યા બાદ મંદિરના પરિસરમાં કરે છે એક રાતનો વિસામો.. કોરોના ગાઇડ લાઇન સાથે નીકળેલી ભગવાન જગન્નાથની ૧૪૪મી રથયાત્રા ગઈકાલે શાંતિપૂર્ણસંપન્ન થઈ હતી રથયાત્રા નિજ મંદિરે પરત ફર્યા બાદ આજે ભગવાન જગન્નાથ બલરામ અને…

ભક્તિ યોગાચાર્ય શ્રી યશોવિજય સુરીશ્વરજી મહારાજા ની નિશ્રામાં  ત્રિસ્તુતિક સંઘ ના મુનિરાજો નો  ચાતુર્માસ પ્રવેશ યોજાયો
સમાચાર

ભક્તિ યોગાચાર્ય શ્રી યશોવિજય સુરીશ્વરજી મહારાજા ની નિશ્રામાં ત્રિસ્તુતિક સંઘ ના મુનિરાજો નો ચાતુર્માસ પ્રવેશ યોજાયો

પાટણ ના પંચાસરા મંદિર પાસે આવેલ ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રય ખાતે ત્રિસ્તુતિક જૈનાચાર્ય ગચ્છાધિપતિ શ્રી જયન્તસેન સૂરીશ્વરજી મહારાજા ના શિષ્ય મુનિરાજ શ્રી ચારિત્ર રત્ન વિજય જી મહારાજ અને મુનિરાજ શ્રી નિપુણ રત્ન વિજય જી મહારાજ આદિ…