Latest Blog

રેપો રેટમાં વધારા બાદ પણ આ બેંકમાં મળશે તમને સૌથી સસ્તી હોમલોન
સમાચાર

રેપો રેટમાં વધારા બાદ પણ આ બેંકમાં મળશે તમને સૌથી સસ્તી હોમલોન

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ૮ ફેબ્રુઆરીએ રેપો રેટમાં વધારો કર્યા પછી ઘણી બેંકોએ હોમ લોન પર વ્યાજદર વધાર્યા છે. ૧ ઓક્ટોબર, ૨૦૧૯ પછી બેંકો દ્વારા મંજૂર કરાયેલી તમામ ફ્લોટિંગ-રેટ રિટેલ હોમ લોન બાહ્ય બેન્ચમાર્ક સાથે…

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે પાક જવાની ફીરાંકમાં ફરતા ૨ આતંકીઓની ધરપકડ કરી
ક્રાઇમ ડાયરી

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે પાક જવાની ફીરાંકમાં ફરતા ૨ આતંકીઓની ધરપકડ કરી

સ્પેશિયલ સેલે પાકિસ્તાન સ્થિત હેન્ડલરના સંપર્કમાં રહેલા બે આતંકવાદીઓ ખાલિદ મુબારક ખાન અને અબ્દુલ્લાની ધરપકડ કરી છે. બંને હથિયારોની તાલીમ માટે પાકિસ્તાન જવાની યોજના બનાવી રહ્યા હતા. આ પહેલાં તેને દબોચી લેવામાં આવ્યા. તેની પાસેથી…

રશિયા-યુક્રેન જંગ પર પ્રધાનમંત્રી મોદીનું નિવેદન, તેમણે જણાવ્યું ‘શું ભૂમિકા ભજવશે ભારત
બ્રેકીંગ ન્યૂઝ

રશિયા-યુક્રેન જંગ પર પ્રધાનમંત્રી મોદીનું નિવેદન, તેમણે જણાવ્યું ‘શું ભૂમિકા ભજવશે ભારત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે જર્મન ચાન્સેલર ઓલાફ શોલ્ઝ સાથેની વાતચીત બાદ કહ્યું હતું કે જ્યારથી યુક્રેનમાં ઘટનાઓ શરૂ થઈ ત્યારથી ભારતે આ વિવાદને વાતચીત અને કૂટનીતિ દ્વારા ઉકેલવાનો આગ્રહ રાખ્યો હતો અને આજે પણ અમે…

ભાગીને લગ્ન કરવા કોઈ નવું નથી, રામાયણ-મહાભારતમાં છે પણ તેનો ઉલ્લેખ : પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ
સમાચાર

ભાગીને લગ્ન કરવા કોઈ નવું નથી, રામાયણ-મહાભારતમાં છે પણ તેનો ઉલ્લેખ : પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં એક કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ જગમોહન બંસલે મોટી ટિપ્પણી કરી હતી. જસ્ટિસ જગમોહન બંસલે છોકરીને ઘરેથી ભાગીને લગ્ન કરવાના કેસ પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં લગ્ન એ કોઈ…

રત્નમણિ મેટલ્સ અને ટ્યુબ્સ લિમિટેડ દ્વારા જીસીએસ હોસ્પિટલને મળ્યું કેન્સર નિદાન માટે મોબાઈલ વાનનું દાન
સમાચાર

રત્નમણિ મેટલ્સ અને ટ્યુબ્સ લિમિટેડ દ્વારા જીસીએસ હોસ્પિટલને મળ્યું કેન્સર નિદાન માટે મોબાઈલ વાનનું દાન

મોબાઈલ કેન્સર વાનમાં સ્તન કેન્સરની તપાસ માટે મેમોગ્રાફી ગર્ભાશયના મુખના કેન્સરની તપાસ માટે પેપ સ્મિઅરની સુવિધા કેન્સર એ વિશ્વભરમાં મૃત્યુનું મુખ્ય કારણ છે, જે લાખો લોકો અને તેમના પરિવારોને અસર કરે છે. ભારતમાં, નવમાંથી એક…

કચ્છ જિલ્લાની બોર્ડરવિંગ બટાલિયન નં.૨ના ત્રણ કર્મચારીઓની મહામહિમ રાષ્ટ્રપતિશ્રીના પ્રજાસત્તાક દિન ૨૦૨૩ના ચંદ્રક માટે પસંદગી
માનવ અધિકાર

કચ્છ જિલ્લાની બોર્ડરવિંગ બટાલિયન નં.૨ના ત્રણ કર્મચારીઓની મહામહિમ રાષ્ટ્રપતિશ્રીના પ્રજાસત્તાક દિન ૨૦૨૩ના ચંદ્રક માટે પસંદગી

પ્રજાસત્તાક પર્વ નિમિતે ભુજ ખાતે બટાલિયન બોર્ડરવિંગ હોમગાર્ડઝ કચેરી ખાતે ફરજ બજાવતા ત્રણ કર્મચારીઓની લાંબી પ્રશંસનીય કામગીરી બદલ તેમની સેવાની કદરરૂપે મહામહિમ રાષ્ટ્રપતિશ્રીના પ્રજાસત્તાક દિન ૨૦૨૩ના ચંદ્રક માટે પસંદગી કરાઇ છે.           પસંદગી પામેલ શ્રી…

દેવોના પ્રખર સ્થપતિ : ભગવાન વિશ્વકર્મા
સમાચાર

દેવોના પ્રખર સ્થપતિ : ભગવાન વિશ્વકર્મા

પ્રોફે. પ્રકાશકુમાર સુથારકેન્દ્ર સરકાર પુરસ્કૃત યુવા લેખક વિશ્વ + કર + મા =વિશ્વકર્મા. વિશ્વ એટલે જગત અને કર એટલે હાથ. જેમના હાથ વડે વિશ્વની રચના થઈ છે એ દેવ એટલે ભગવાન વિશ્વકર્મા. દેવોના પ્રખર સ્થપતિ…

જાેશીમઠમાં ૨૩૭ પરિવાર શિફ્ટ કરી દેવાયા, એક રૂમમાં ત્રણ-ત્રણ પરિવાર
બ્રેકીંગ ન્યૂઝ

જાેશીમઠમાં ૨૩૭ પરિવાર શિફ્ટ કરી દેવાયા, એક રૂમમાં ત્રણ-ત્રણ પરિવાર

ઉત્તરાખંડના જાેશીમઠમાં વધુ ૨૩ ઘરમાં તિરાડો પડી છે. મંગળવાર સુધી સરવે ટીમે ૮૪૯ તિરાડો ધરાવતા ઘર ઓળખીને ક્રોસ માર્ક કર્યા છે. તેમાંથી ૧૫૫ ખાનગી અને દસ વેપારી મકાન સંપૂર્ણપણે અસુરક્ષિત મનાયાં છે. આ કારણસર અત્યાર…

દેશની રાજધાની દિલ્હીની ૫ સ્ટાર હોટલને એક વ્યક્તિએ ૨૩ લાખ રૂપિયાની છેતરપિંડી કરી ફરાર
ક્રાઇમ ડાયરી

દેશની રાજધાની દિલ્હીની ૫ સ્ટાર હોટલને એક વ્યક્તિએ ૨૩ લાખ રૂપિયાની છેતરપિંડી કરી ફરાર

દેશની રાજધાની દિલ્હીની ૫ સ્ટાર હોટલ લીલા પેલેસમાં એક વ્યક્તિએ ૨૩ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પોતાને યુએઈનો નાગરિક અને અબુધાબીના રાજવી પરિવારનો કર્મચારી ગણાવતા શખ્સે હોટલમાં રોકાણ બાદ ચેક-આઉટની નિર્ધારિત…