Latest Blog

ક્રૂર હત્યા : હાથિયાના વૃદ્ધની હત્યા કરી રસ્સીથી હાથપગ બાંધી લાશને મેશ્વો ડેમમાં નાખી દેતા ચકચાર, શામળાજી પોલીસ ઘટનાસ્થળે
ક્રાઇમ ડાયરી

ક્રૂર હત્યા : હાથિયાના વૃદ્ધની હત્યા કરી રસ્સીથી હાથપગ બાંધી લાશને મેશ્વો ડેમમાં નાખી દેતા ચકચાર, શામળાજી પોલીસ ઘટનાસ્થળે

અરવલ્લી  .  અરવલ્લી જીલ્લામાં સામાન્ય બાબતોમાં લોકો એક બીજાના ખૂનના પ્યાસા બન્યા હોય તેમ હત્યાની ઘટનાને અંજામ આપી રહ્યા છે ભિલોડા તાલુકાના હાથીયા ગામના ૭૫ વર્ષીય વૃદ્ધને હત્યારાએ મોતને ઘાટ ઉતારી વૃદ્ધની હત્યા છુપાવવા વૃદ્ધની…

મેશ્વો ડેમમાં થી મેશ્વો નદી માં ત્રીસ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું
બ્રેકીંગ ન્યૂઝ

મેશ્વો ડેમમાં થી મેશ્વો નદી માં ત્રીસ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું

  અરવલ્લીશામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ નદીમાં પાણી છોડવામાં આવે તેવી સરકારમાં રજૂઆત કરી હતીઉનાળામાં પાણીની વિકટ સમસ્યા ઉત્પન્ન થઈ હતી નદીમાં પાણી ના હોવાથી ઢોર ઢાખર તથા પશુ પંખીઓ પાણી વગર તરફડીયા મારતાં હતાં શામળાજી મંદિર…

અરવલ્લી જિલ્લા નું આરોગ્ય તંત્ર તમામ ક્ષેત્રે નિષ્ફળ 108 ,રેમદેસીવીર ઓક્સિજન જેવી સુવિધાઓ વગર લોકો મોત ને ભેટી રહ્યા તંત્ર તમાશો જોઈ રહ્યું
બ્રેકીંગ ન્યૂઝ

અરવલ્લી જિલ્લા નું આરોગ્ય તંત્ર તમામ ક્ષેત્રે નિષ્ફળ 108 ,રેમદેસીવીર ઓક્સિજન જેવી સુવિધાઓ વગર લોકો મોત ને ભેટી રહ્યા તંત્ર તમાશો જોઈ રહ્યું

અરવલ્લીઅરવલ્લી જિલ્લામાં કોરોના નો કહેર.. ઓક્સિજન દવા ઇન્જેક્શન ની સુવિધા વિના હોસ્પિટલમાં કણસી દમ તોડતાં દર્દીઓ.. આરોગ્ય વિભાગ ના સીડીએચઓ કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ના સત્તાવાળાઓ ફોન જ ઉપાડતા નથી.. રોજબરોજ નવા કેશો માંવધારો.સેવાના…

સબસીડાઇઝ રાસાયણિક ખાતરોનું પોઇન્ટ ઓફ સેલ મશીનથી MRP મુજબ વેચાણ કરાશે
બ્રેકીંગ ન્યૂઝ

સબસીડાઇઝ રાસાયણિક ખાતરોનું પોઇન્ટ ઓફ સેલ મશીનથી MRP મુજબ વેચાણ કરાશે

અરવલ્લી        રાસાયણિક ખાતરોના વિતરણની પધ્ધતિમાં પારદર્શિતા, ખેતી ઉપયોગી રાસાયણિક ખાતરોના ઔધોગિક વપરાશ પર અંકુશ, ડીઝીટલપેમેન્ટને પ્રોત્સાહન, ખાતર વિક્રેતાઓ પાસે રાસાયણિક ખાતરોના ઉપલબ્ધ જથ્થા અંગેની ઓનલાઇન માહિતી તથા ખેડૂતવાર-ગામવાર રાસાયણિક ખાતરોના વપરાશ અંગેની…

PMMYનો પ્રારંભ થયો ત્યારથી આજદિન સુધીમાં 28.68 કરોડથી વધારે ધિરાણ માટે કુલ રૂપિયા 14.96 લાખ કરોડ બેંકો, એનબીએફસી અને એમએફઆઈ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે
બ્રેકીંગ ન્યૂઝ

PMMYનો પ્રારંભ થયો ત્યારથી આજદિન સુધીમાં 28.68 કરોડથી વધારે ધિરાણ માટે કુલ રૂપિયા 14.96 લાખ કરોડ બેંકો, એનબીએફસી અને એમએફઆઈ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે

PMMYના કારણે વર્ષ 2015 થી 2018 સુધીમાં 1.12 કરોડ ચોખ્ખી વધારાની નોકરીઓનું સર્જન કરવામાં મદદ મળી છે નાણાં મંત્રાલય સિમાંત અને આજદિન સુધી સામાજિક- આર્થિક રીતે વંચિત વર્ગોની નાણાકીય સમાવેશિતા માટે અને તેમને સહકાર આપવા…

કૂવાણા ગામે ખેડૂતના ખેતરમાં ઘઉંનો ઉભો પાક શોર્ટ સર્કિટ થી બળી ખાક..ખેડૂતને ભારે નુકસાની, ખેડૂત દ્વારા વળતરની માંગ..
સમાચાર

કૂવાણા ગામે ખેડૂતના ખેતરમાં ઘઉંનો ઉભો પાક શોર્ટ સર્કિટ થી બળી ખાક..ખેડૂતને ભારે નુકસાની, ખેડૂત દ્વારા વળતરની માંગ..

લાખણી તાલુકામાં આવેલા કૂવાણા ગામે બપોરે ઘઉંના ઉભા પાકમા અચાનક આગ લાગતા અફડા તફડી મચી ગઈ હતી. લાખણી પંથકમાં ગત સમયએ ખેડૂતના ખેતરમાં ઘઉંના પાકની કાપણી થઈ રહી હતી. ત્યારે બપોરે પોતાના ઘરે આરામ કરતા…

બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રાલયે 58મા રાષ્ટ્રીય દરિયાઈ દિવસ – 2021ની ઉજવણી કરી
બ્રેકીંગ ન્યૂઝ

બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રાલયે 58મા રાષ્ટ્રીય દરિયાઈ દિવસ – 2021ની ઉજવણી કરી

દર વર્ષે 5 એપ્રિલને રાષ્ટ્રીય દરિયાઈ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ભારત પરિવર્તન પામી રહ્યો છે, ભારત સ્પર્ધામાં અગ્રેસર છે, નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે, જેમ આપણે ભૂતકાળમાં દરિયાઈ ક્ષેત્રમાં મોખરે હતા, તેમ ભારત…

પ્રધાનમંત્રી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે 7 એપ્રિલ, 2021ના રોજ ‘પરીક્ષા પે ચર્ચા 2021’માં વાતચીત કરશે
બ્રેકીંગ ન્યૂઝ

પ્રધાનમંત્રી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે 7 એપ્રિલ, 2021ના રોજ ‘પરીક્ષા પે ચર્ચા 2021’માં વાતચીત કરશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 7 એપ્રિલ, 2021ના રોજ સાંજે 7.00 વાગ્યે ‘પરીક્ષા પે ચર્ચા 2021’માં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વાતચીત કરશે.ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, “આપણા સાહસિક #ExamWarriors, parents and teachers સાથે યાદગાર ચર્ચા…

પ્રધાનમંત્રીએ દુનિયાના સૌથી ઊંચા બ્રિજ, ચેનાબ બ્રિજના આર્ક ક્લોઝરના સંપન્ન થવા અંગે પ્રશંસા કરી
બ્રેકીંગ ન્યૂઝ

પ્રધાનમંત્રીએ દુનિયાના સૌથી ઊંચા બ્રિજ, ચેનાબ બ્રિજના આર્ક ક્લોઝરના સંપન્ન થવા અંગે પ્રશંસા કરી

પ્રધાનમંત્રીએ ભારતીય રેલવે દ્વારા જમ્મુ-કાશ્મીરમાં વિશ્વના સૌથી ઊંચા બ્રિજ ચેનાબ બ્રિજના આર્ક ક્લોઝરનું કાર્ય સંપન્ન થવા માટે પ્રશંસા કરી હતી.પ્રધાનમંત્રી શ્રી મોદીએ એક ટ્વીટમાં કહ્યું કે દેશવાસીઓની ક્ષમતા અને વિશ્વાસ દુનિયાની સામે એક ઉદાહરણ રજૂ…

કોકરેજ મુખ્ય નર્મદા નેકારિયા કેનાલમાં યુવાને ઝંપલાવ્યું, સ્થાનિક તરવૈયા ની મદદથી લાશ બહાર કઢાઈ.
સમાચાર

કોકરેજ મુખ્ય નર્મદા નેકારિયા કેનાલમાં યુવાને ઝંપલાવ્યું, સ્થાનિક તરવૈયા ની મદદથી લાશ બહાર કઢાઈ.

કોકરેજની મુખ્ય નર્મદા નેકારિયા કેનાલમાં કોઈ યુવાન કેનાલમાં ઝંપલાવ્યું હોવાની ઘટના સામે આવતા, ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટયા હતા. યુવાન કોકરેજ ના વજે ગઢ નો હોવાનું સામે આવતા ઘટના સ્થળે પરિવારના લોકો પણ દોડી આવ્યા…