ભક્તિ યોગાચાર્ય શ્રી યશોવિજય સુરીશ્વરજી મહારાજા ની નિશ્રામાં ત્રિસ્તુતિક સંઘ ના મુનિરાજો નો ચાતુર્માસ પ્રવેશ યોજાયો
પાટણ ના પંચાસરા મંદિર પાસે આવેલ ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રય ખાતે ત્રિસ્તુતિક જૈનાચાર્ય ગચ્છાધિપતિ શ્રી જયન્તસેન સૂરીશ્વરજી મહારાજા ના શિષ્ય મુનિરાજ શ્રી ચારિત્ર રત્ન વિજય જી મહારાજ અને મુનિરાજ શ્રી નિપુણ રત્ન વિજય જી મહારાજ આદિ…









