ભક્તિ યોગાચાર્ય શ્રી યશોવિજય સુરીશ્વરજી મહારાજા ની નિશ્રામાં  ત્રિસ્તુતિક સંઘ ના મુનિરાજો નો  ચાતુર્માસ પ્રવેશ યોજાયો
સમાચાર

ભક્તિ યોગાચાર્ય શ્રી યશોવિજય સુરીશ્વરજી મહારાજા ની નિશ્રામાં ત્રિસ્તુતિક સંઘ ના મુનિરાજો નો ચાતુર્માસ પ્રવેશ યોજાયો

પાટણ ના પંચાસરા મંદિર પાસે આવેલ ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રય ખાતે ત્રિસ્તુતિક જૈનાચાર્ય ગચ્છાધિપતિ શ્રી જયન્તસેન સૂરીશ્વરજી મહારાજા ના શિષ્ય મુનિરાજ શ્રી ચારિત્ર રત્ન વિજય જી મહારાજ અને મુનિરાજ શ્રી નિપુણ રત્ન વિજય જી મહારાજ આદિ…

સરકારે સ્વામિત્વના અમલીકરણ અંગે થયેલી પ્રગતિની સમીક્ષા કરી
સમાચાર

સરકારે સ્વામિત્વના અમલીકરણ અંગે થયેલી પ્રગતિની સમીક્ષા કરી

મંત્રીઓને એમઓપીઆરની યોજનાઓ અને કાર્યક્રમોના અમલીકરણની સ્થિતિ અંગે માહિતગાર કરાયા અને અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી પંચાયતી રાજ અને ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી ગિરિરાજ સિંહ અને પંચાયતી રાજ રાજ્યમંત્રી શ્રી કપિલ મોરેશ્વર પાટીલે સ્વામિત્વ…

કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ મંત્રાલયની વિવિધ ડિજિટલ શિક્ષણ પહેલની સમીક્ષા કરી
સમાચાર

કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ મંત્રાલયની વિવિધ ડિજિટલ શિક્ષણ પહેલની સમીક્ષા કરી

કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને પીએમ ઈ-વિદ્યા, રાષ્ટ્રીય ડિજિટલ શિક્ષણ આર્કિટેક્ચર (એનડીઇએઆર), સ્વયં અને અન્ય પહેલ સહિત શિક્ષણ મંત્રાલયની ડિજિટલ શિક્ષણ પહેલની સમીક્ષા કરી હતી. રાજ્યમંત્રી સુશ્રી અન્નપૂર્ણા દેવી, રાજ્યમંત્રી શ્રી રાજકુમાર રંજન સિંહ અને રાજ્યમંત્રી ડૉ.…

બાયડ  જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ પ્રમુખશ્રી અશોક જૈન ના રેસ્ક્યુ દ્વારા ૧૬૧ માં બિનવારસી બહેન ને આશ્રમ આશ્રય.
સમાચાર

બાયડ જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ પ્રમુખશ્રી અશોક જૈન ના રેસ્ક્યુ દ્વારા ૧૬૧ માં બિનવારસી બહેન ને આશ્રમ આશ્રય.

અરવલ્લી.   જય અંબે મંદ બુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ બાયડ બિનવારસી મનોદિવ્યંગ બહેનો માટેનો આશ્રય સ્થાન છે.  આજ રોજ આશ્રમની પ્રવૃત્તિ સાથે હૃદયથી જોડાયેલ મોડાસા ના સચિનભાઈ મહારાજે ફોન દ્વારા  પ્રમુખશ્રી અશોકભાઈ જૈનને એક બિનવારસી…

કૂવાણા ગામે ખેડૂતના ખેતરમાં ઘઉંનો ઉભો પાક શોર્ટ સર્કિટ થી બળી ખાક..ખેડૂતને ભારે નુકસાની, ખેડૂત દ્વારા વળતરની માંગ..
સમાચાર

કૂવાણા ગામે ખેડૂતના ખેતરમાં ઘઉંનો ઉભો પાક શોર્ટ સર્કિટ થી બળી ખાક..ખેડૂતને ભારે નુકસાની, ખેડૂત દ્વારા વળતરની માંગ..

લાખણી તાલુકામાં આવેલા કૂવાણા ગામે બપોરે ઘઉંના ઉભા પાકમા અચાનક આગ લાગતા અફડા તફડી મચી ગઈ હતી. લાખણી પંથકમાં ગત સમયએ ખેડૂતના ખેતરમાં ઘઉંના પાકની કાપણી થઈ રહી હતી. ત્યારે બપોરે પોતાના ઘરે આરામ કરતા…

કોકરેજ મુખ્ય નર્મદા નેકારિયા કેનાલમાં યુવાને ઝંપલાવ્યું, સ્થાનિક તરવૈયા ની મદદથી લાશ બહાર કઢાઈ.
સમાચાર

કોકરેજ મુખ્ય નર્મદા નેકારિયા કેનાલમાં યુવાને ઝંપલાવ્યું, સ્થાનિક તરવૈયા ની મદદથી લાશ બહાર કઢાઈ.

કોકરેજની મુખ્ય નર્મદા નેકારિયા કેનાલમાં કોઈ યુવાન કેનાલમાં ઝંપલાવ્યું હોવાની ઘટના સામે આવતા, ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટયા હતા. યુવાન કોકરેજ ના વજે ગઢ નો હોવાનું સામે આવતા ઘટના સ્થળે પરિવારના લોકો પણ દોડી આવ્યા…

કાંકરેજ તાલુકા ના થરામાં પ્રજાપતિ સમાજના કોમ્યુનિટી હોલનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું..
સમાચાર

કાંકરેજ તાલુકા ના થરામાં પ્રજાપતિ સમાજના કોમ્યુનિટી હોલનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું..

કાંકરેજ તાલુકા ના વહેપારી મથક થરા જુના ગંજમાં નગર પાલિકા હદ વિસ્તારમાં વોર્ડ નંબર એકમાં જાગોસર તળાવ પાસે પ્રજાપતિ સમાજના કોમ્યુનિટી હોલેનું ખાત મુહૂર્ત કાંકરેજ ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા,થરા સ્ટેર માજી રાજવી પૃથ્વીરાજસિંહ સી.વાઘેલા,થરા નગર પાલિકા…

પ્રાંતિજ માર્કેટ યાર્ડ ના ડિરેક્ટર તરીકે ત્રીજી વખત ચૂંટાતા નનાનપુર ના ગીરીશભાઈ પંટેલ

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના નનાનપુર ના વતની અને જાણીતા સહકારી યુવા આગેવાન તેમજ નનાનપુર ગામ ના સરપંચ શ્રી  ગીરીશભાઈ શંકરભાઈ પટેલ સતત ત્રીજી વખત પ્રાંતિજ માર્કેટ યાર્ડ માં ડિરેક્ટર પદે ચૂંટાઈ આવતાં સમગ્ર ગામમાં આનંદની…

આહવા ખાતે યોજાયુ આશા સંમેલન
સમાચાર

આહવા ખાતે યોજાયુ આશા સંમેલન

રિપોર્ટ ડાંગ=અમરનાથ જગતાપ આહવા ગ્રામ્ય કક્ષાએ આરોગ્ય ક્ષેત્રે પાયાની કામગીરી કરતા “આશા” અને “આશા ફેસીલીટેટર” ને યથોચિત સન્માન મળી રહે તેવા આશય સાથે ડાંગ જિલ્લાના આહવા તાલુકાનુ “આશા સંમેલન” તાજેતરમા આહવા ખાતેના ડાંગ દરબાર હોલ…

“કોરોના”ના આ જન્મદિવસે શપથ લઈએ “દેશવાસીઓની ખુમારી, ખુદ્દારી, ધીરજ અને વિશ્વાસના પરિણામ સ્વરૂપ શરુ થયેલા વિશ્વના સૌથી મોટા કોરોના રસીકરણ અભિયાન”મા આપણો ફાળો નોંધાવીએ ; રસી લઈએ, અને લોકોને રસી લેવા માટે જાગૃત કરીએ”
સમાચાર

“કોરોના”ના આ જન્મદિવસે શપથ લઈએ “દેશવાસીઓની ખુમારી, ખુદ્દારી, ધીરજ અને વિશ્વાસના પરિણામ સ્વરૂપ શરુ થયેલા વિશ્વના સૌથી મોટા કોરોના રસીકરણ અભિયાન”મા આપણો ફાળો નોંધાવીએ ; રસી લઈએ, અને લોકોને રસી લેવા માટે જાગૃત કરીએ”

રિપોર્ટ ડાંગ=અમરનાથ જગતાપ આહવા “ન ભૂતો, ન ભવિષ્યતિ” જેવા “કોરોના”ના દૈત્યને નેસ્ત નાબુદ કરવા માટે દેશ આખો ઝઝૂમી રહ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ વિકટ પરિસ્થિતિમાથી માર્ગ કાઢવા માટે પ્રશાસનિક અધિકારીઓ, અને પદાધિકારીઓ…