સાથ-સહકારથી કોરોનાનો સફાયો કરીએ કોવિડ-૧૯ને હરાવવા રાજય સરકારની માર્ગદર્શિકાનું પાલન કરીએ અને કરાવીએ કોરોના મુક્ત રહેવા અને તન-મનની સ્વસ્થતા માટે આટલી વસ્તુ કરીએ
બ્રેકીંગ ન્યૂઝ

સાથ-સહકારથી કોરોનાનો સફાયો કરીએ કોવિડ-૧૯ને હરાવવા રાજય સરકારની માર્ગદર્શિકાનું પાલન કરીએ અને કરાવીએ કોરોના મુક્ત રહેવા અને તન-મનની સ્વસ્થતા માટે આટલી વસ્તુ કરીએ

માનવજીવનમાં જો કોઈ મોટું સુખ હોય તો તંદુરસ્તી અને સ્વાસ્થ્ય સુખ છે.  જેમનું તન-મન સ્વસ્થ તેમનું જીવન સફળ. તિજોરીમાં પડેલા સોના-ચાંદી અને પૈસાથી પણ વિશેષ છે રોગમુક્ત અને રોગપ્રતિકાર શક્તિથી ભરેલું નિરામય સ્વાસ્થ્ય. જેની પ્રતીતિ…

નળ સરોવર પક્ષી અભયારણ્ય ક્ષેત્રમાંથી કૂટ પક્ષી સાથે શંકાસ્પદ વ્યક્તિની અટકાયત વન વિભાગે બે કૂટ પક્ષીઓને (Common Coot)મુક્ત કરાવ્યા
પર્યાવરણ સમાચાર

નળ સરોવર પક્ષી અભયારણ્ય ક્ષેત્રમાંથી કૂટ પક્ષી સાથે શંકાસ્પદ વ્યક્તિની અટકાયત વન વિભાગે બે કૂટ પક્ષીઓને (Common Coot)મુક્ત કરાવ્યા

નળ સરોવર પક્ષી અભયારણ્યના નાયબ વનસંરક્ષકશ્રીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે નળસરોવર પક્ષી અભયારણ્યના સ્ટાફના 20/11/2020ના રોજના બોટ પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી પૂછપરછ કરતાં બે જીવિત કૂટ પક્ષી(Common coot) મળી આવ્યા…