સાથ-સહકારથી કોરોનાનો સફાયો કરીએ કોવિડ-૧૯ને હરાવવા રાજય સરકારની માર્ગદર્શિકાનું પાલન કરીએ અને કરાવીએ કોરોના મુક્ત રહેવા અને તન-મનની સ્વસ્થતા માટે આટલી વસ્તુ કરીએ
માનવજીવનમાં જો કોઈ મોટું સુખ હોય તો તંદુરસ્તી અને સ્વાસ્થ્ય સુખ છે. જેમનું તન-મન સ્વસ્થ તેમનું જીવન સફળ. તિજોરીમાં પડેલા સોના-ચાંદી અને પૈસાથી પણ વિશેષ છે રોગમુક્ત અને રોગપ્રતિકાર શક્તિથી ભરેલું નિરામય સ્વાસ્થ્ય. જેની પ્રતીતિ…


