રસ્સી ની આડ માં ઈંગ્લિશ દારૂ સંતાડી ને ટ્રક શામળાજી પોલીસે એક આરોપી સાથે પકડીપાડી
ક્રાઇમ ડાયરી

રસ્સી ની આડ માં ઈંગ્લિશ દારૂ સંતાડી ને ટ્રક શામળાજી પોલીસે એક આરોપી સાથે પકડીપાડી

શામળાજી પાસેથી ઈંગ્લીશ દારૂ ભરેલ ટ્રક પકડાઈરસ્સી ની આડમાં દારૂની પેટીઓ સંતાડીને  લઈ જતા હતા દારૂ ની રકમ 199200.00 નો દારૂ  બોટલ નંગ 516 એક આરોપી ની ધરપકડરાજસ્થાન માં થી ગુજરાત માં દરરોજ નાની મોટી ગાડી…

ભ્રષ્ટચારીઓ એ લાખ્ખોની લાંચ લેતા હોવાની બૂમો વચ્ચે અરવલ્લી ટાઉન પ્લાનીંગ અધિકારી કીરીટ રાવલને બે હજાર રૂપિયાની લાંચ કેસમાં દબોચતી એસીબી ટીમ : કિરીટ રાવલના મોતિયા મરી ગયા
ક્રાઇમ ડાયરી

ભ્રષ્ટચારીઓ એ લાખ્ખોની લાંચ લેતા હોવાની બૂમો વચ્ચે અરવલ્લી ટાઉન પ્લાનીંગ અધિકારી કીરીટ રાવલને બે હજાર રૂપિયાની લાંચ કેસમાં દબોચતી એસીબી ટીમ : કિરીટ રાવલના મોતિયા મરી ગયા

અરવલ્લી જિલ્લામાં સરકારી કચેરીઓ માં વહીવટદારો અને વહીવટ વગર કોઈ પણ ફાઈલ કે કાગળિયું આગળ વધતું નથી અને જિલ્લામાં ભ્રષ્ટાચારે માજા મૂકી છે જીલ્લામાં સરકારી કચેરીઓમાં કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ લાંબા સમય થી વચોટિયાની બોલબાલા…

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે વૈષ્ણવાચાર્ય શ્રી વ્રજરાજકુમારજીના ૩૫માં જન્મદિવસની ઉજવણી નિમિત્તે જલ સંરક્ષણ જાગૃતિ અભિયાન અને ભારતીય સંસ્કૃતિ સંરક્ષણ અભિયાનનો ઇ-શુભારંભ કરાયો
બ્રેકીંગ ન્યૂઝ

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે વૈષ્ણવાચાર્ય શ્રી વ્રજરાજકુમારજીના ૩૫માં જન્મદિવસની ઉજવણી નિમિત્તે જલ સંરક્ષણ જાગૃતિ અભિયાન અને ભારતીય સંસ્કૃતિ સંરક્ષણ અભિયાનનો ઇ-શુભારંભ કરાયો

“જળ હૈ તો જીવન હૈ” પાણીને પારસમણી સમજી ઉપયોગ કરીએ ઊર્જાની જેમ પાણી ક્ષેત્રે પણ ગુજરાતને વોટર સરપ્લસ સ્ટેટ બનાવીએ વડોદરાની સરકારી શાળાઓમાં વોટર હાર્વેસ્ટિંગનો સફળ પ્રયોગ  પાણી, પર્યાવરણ અને પ્રકાશને જીવંત બનાવવા યુવાનોને અનુરોધ…

રાજ્ય સરકારના દ્રષ્ટિવંત આયોજન અને અસરકારક કામગીરીને પરિણામે રાજ્યમાં કોવિડ-૧૯નું સંક્રમણ અટકાવવા મળી સફળતા : ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા
બ્રેકીંગ ન્યૂઝ

રાજ્ય સરકારના દ્રષ્ટિવંત આયોજન અને અસરકારક કામગીરીને પરિણામે રાજ્યમાં કોવિડ-૧૯નું સંક્રમણ અટકાવવા મળી સફળતા : ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા

રાજ્યના સરકારના જનહિતલક્ષી નિર્ણયો અને પ્રજાકીય અપ્રતિમ સહયોગના પરિણામે કોવિડ-૧૯નું સંક્રમણ નિયંત્રિત કરી શકાયુંરાજ્યમાં કોરોનાનો મૃત્યુદર ૧.૯૦ ટકા, રીકવરી રેટ ૯૧.૦૬ ટકા તથા ટેસ્ટીંગમાં  પોઝીટીવીટી  રેટ ૧૬.૧૫ ટકા હતો તે ઉત્તરોત્તર ઘટીને ૨.૬૮ ટકા જેટલો…

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની રાજ્યસભાના સાંસદ સ્વ. અભયભાઈ ભારદ્વાજને પુષ્પાંજલિ
બ્રેકીંગ ન્યૂઝ

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની રાજ્યસભાના સાંસદ સ્વ. અભયભાઈ ભારદ્વાજને પુષ્પાંજલિ

અભયભાઈ ભારદ્વાજના નિધનથી ધારાશાસ્ત્રી જગત અને જાહેરજીવનને મોટી ખોટ પડી છે -મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી રાજકોટ ખાતે સ્વ.અભયભાઈ ભારદ્વાજના નિવાસસ્થાને  જઇ પાર્થિવ દેહનેશ્રદ્ધાંજલિ આપી અંતિમયાત્રામાં જોડાતા મુખ્યમંત્રીશ્રી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યસભાના સાંસદ,રાજકોટના જાણીતા ધારાશાસ્ત્રી…