પ્રધાનમંત્રીએ શ્રી રામ સ્વરૂપ શર્માના નિધન પર શોક વ્યક્ત કર્યો
બ્રેકીંગ ન્યૂઝ

પ્રધાનમંત્રીએ શ્રી રામ સ્વરૂપ શર્માના નિધન પર શોક વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી રામ સ્વરૂપ શર્માના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, "શ્રી રામ સ્વરૂપ શર્મા એક સમર્પિત નેતા હતા, જે લોકોની સમસ્યાઓ હલ કરવા હંમેશાં પ્રતિબદ્ધ હતા. તેમણે સમાજની…

” શુભેચ્છા મુલાકાત બિટવીન ધ વે વિથ મેયર & ડે. મેયર “(કવિ) શ્રી પંકજ દરજી ‘શિલ્પી’ દ્વારા પાઠવવામાં આવ્યા
સમાચાર

” શુભેચ્છા મુલાકાત બિટવીન ધ વે વિથ મેયર & ડે. મેયર “(કવિ) શ્રી પંકજ દરજી ‘શિલ્પી’ દ્વારા પાઠવવામાં આવ્યા

અમદાવાદ મહા નગર પાલિકા (મેટ્રો પોલિટન સિટી)ના  નવા નિમાયેલા  અમદાવાદ મ. ન. પા.ના પ્રથમ અને દ્વિતીય નાગરિક એવા માનનીય, મેયર શ્રી કિરીટ ભાઈ પરમાર અને ડેપ્યુટી મેયર શ્રી ગીતાબેન પટેલ સાથે..માં ભદ્રકાળી ના સાનિધ્ય સંકુલમાં...શુભેચછા…

દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ એસ. કે. ઘોટિયાએ માઉન્ટ આબુ એર ફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી
સમાચાર

દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ એસ. કે. ઘોટિયાએ માઉન્ટ આબુ એર ફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી

દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ એસ. કે. ઘોટિયા, PVSM VSM ADCએ 16 માર્ચ 2021ના રોજ માઉન્ટ આબુ એરફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી હતી. તેમની સાથે, એર ફોર્સ વાઇવ્સ વેલફેર એસોસિએશન (પ્રાદેશિક)ના પ્રમુખ…

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને પોર્ટુગીઝ પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી મહામહિમ એન્ટોનિયો લુઇસ સાન્તોસ દા કોસ્ટા વચ્ચે ફોન પર વાત થઈ
રાજનીતિ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને પોર્ટુગીઝ પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી મહામહિમ એન્ટોનિયો લુઇસ સાન્તોસ દા કોસ્ટા વચ્ચે ફોન પર વાત થઈ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પોર્ટુગીઝ પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી મહામહિમ એન્ટોનિયો લુઇસ સાન્તોસ દા કોસ્ટા સાથે ફોન પર વાત કરી હતી. બંને નેતાઓએ બંને દેશોમાં કોવિડ-19 રોગચાળાની પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે રોગચાળાનો અંત લાવવા…

ભારત-ફિનલેન્ડ વર્ચ્યુઅલ શિખર સંમેલન
સમાચાર

ભારત-ફિનલેન્ડ વર્ચ્યુઅલ શિખર સંમેલન

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને પ્રજાસત્તાક ફિનલેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ શ્રીમતી સાના મેરિને આજે વર્ચ્યુઅલ શિખર સંમેલનનું આયોજન કર્યું હતું. તેમાં બંને નેતાઓ બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોના તમામ પાસાંઓ પર તેમજ પારસ્પરિક હિત સાથે સંબંધિત અન્ય…

એમએસએમઈ માટે વિકેન્દ્રીકૃત શુદ્ધિકરણ ટેક્નોલોજી અંગે ખાસ બેઠકનું આયોજન
માનવ અધિકાર

એમએસએમઈ માટે વિકેન્દ્રીકૃત શુદ્ધિકરણ ટેક્નોલોજી અંગે ખાસ બેઠકનું આયોજન

પ્રદૂષિત જળના વિપુલ જથ્થા માટે વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ – CSIR-CMERI એ વિક્સાવેલ શુદ્ધિકરણ ટેક્નોલોજી અપનાવવાનો નાના અને મધ્યમ ઉદ્યોગોને અનુરોધ કરતા ડૉ.હરિશ હિરાણી પશ્ચિમ બંગાળમાં સીએસઆઇઆર-સીએમઇઆરઆઈએ એમએસએમઇ-ડીઆઇ, અમદાવાદ સાથે સંયુક્તપણે 16 માર્ચ, 2021ના…

અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં ટ્રાન્સમિશન વિસ્તરણ વધુ મજબૂત બનાવવા માટે મંત્રીમંડળે સુધારેલા અંદાજિત ખર્ચને મંજૂરી આપી
માનવ અધિકાર

અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં ટ્રાન્સમિશન વિસ્તરણ વધુ મજબૂત બનાવવા માટે મંત્રીમંડળે સુધારેલા અંદાજિત ખર્ચને મંજૂરી આપી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ આ બંને રાજ્યોમાં આંતરરાજ્ય ટ્રાન્સમિશન અને વિતરણ પ્રણાલીઓને વધુ મજબૂત બનાવીને વિકાસની દિશામાં એક મહત્વપૂર્ણ અને મોટું પગલું લીધું છે. મંત્રીમંડળે અરુણાચલ પ્રદેશ…

હેન્ડીક્રાફ્ટ એન્ડ હેન્ડલૂમ એક્સપોર્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા લિમિટેડ બંધ કરવા મંત્રીમંડળની મંજૂરી
બ્રેકીંગ ન્યૂઝ

હેન્ડીક્રાફ્ટ એન્ડ હેન્ડલૂમ એક્સપોર્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા લિમિટેડ બંધ કરવા મંત્રીમંડળની મંજૂરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને મળેલી કેન્દ્ર સરકારની મંત્રીમંડળની બેઠકમાં હેન્ડીક્રાફ્ટ એન્ડ હેન્ડલૂમ એક્સપોર્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા લિમિટેડ (એચએસઈસી) બંધ કરવા મંજૂરી અપાઈ છે. આ કોર્પોરેશન ભારત સરકારનું સાહસ છે અને કાપડ મંત્રાલયના વહિવટી નિયંત્રણ…

રાજ્યમાં વર્ષ ૨૦૨૨ના અંત સુધીમાં જ્યાં ઘર હશે, ત્યાં નળ હશે – મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી
સમાચાર

રાજ્યમાં વર્ષ ૨૦૨૨ના અંત સુધીમાં જ્યાં ઘર હશે, ત્યાં નળ હશે – મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી

ગ્રામ્ય વિસ્તારમાં ૧૭ લાખ નળ કનેકશન બાકી, તે માટે ઝુંબેશના સ્વરૂપે દર મહિને એક લાખ કનેકશન આપવાના લક્ષ્યાંક સાથે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે :૧૭ મહિનામાં રાજ્યના પ્રત્યેક ઘરમાં ‘નલ સે જલ’ હશે પોરબંદર,…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફરજ બજાવનાર અધિકારી/કર્માચારીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા
સમાચાર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફરજ બજાવનાર અધિકારી/કર્માચારીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા

ગીર સોમનાથ જિલ્લામાં તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની યોજાયેલ ચૂંટણીમાં ફરજ બજાવનાર અધિકારી/કર્મચારીઓને પ્રશંસનિય પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. જિલ્લા સેવાસદન ઈણાજ ખાતે યોજાયેલ સન્માન સમારોહમાં જિલ્લા કલેકટરશ્રી અજયપ્રકાશ, અધિક કલેકટરશ્રી એસ.જે.ખાચર, નાયબ જિલ્લા ચૂંટણી…