ચીખલી તાલુકાના ૦૭ ગામોમાં કુલ રૂા.૩.૮૦ કરોડના વિકાસકામોનું ખાતમુર્હુત/લોકાર્પણ કરતાં આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઇ પટેલ
રાજ્ય સરકાર જનજનને સાથે રાખીને પ્રગતિના માર્ગે આગળ વધી રહી છે. મંત્રીશ્રી નરેશભાઇ પટેલ રાજયના આદિજાતિ વિકાસ, અન્ન, નગારિક પુરવઠો અને ગ્રાહકોની સુરક્ષા વિભાગના મંત્રીશ્રી નરેશભાઇ પટેલે ચીખલી તાલુકાના શ્રી સી.આર.પાટીલના સંસદીય મત વિસ્તારના ૦૭…










