ચીખલી તાલુકાના ૦૭ ગામોમાં  કુલ રૂા.૩.૮૦ કરોડના વિકાસકામોનું ખાતમુર્હુત/લોકાર્પણ કરતાં આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઇ પટેલ
સમાચાર

ચીખલી તાલુકાના ૦૭ ગામોમાં કુલ રૂા.૩.૮૦ કરોડના વિકાસકામોનું ખાતમુર્હુત/લોકાર્પણ કરતાં આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઇ પટેલ

 રાજ્ય સરકાર જનજનને સાથે રાખીને પ્રગતિના માર્ગે આગળ વધી રહી છે.                                                                    મંત્રીશ્રી નરેશભાઇ પટેલ રાજયના આદિજાતિ વિકાસ, અન્ન, નગારિક પુરવઠો અને ગ્રાહકોની સુરક્ષા વિભાગના મંત્રીશ્રી નરેશભાઇ પટેલે ચીખલી તાલુકાના શ્રી સી.આર.પાટીલના સંસદીય મત વિસ્તારના ૦૭…

ભારતીય જનતા પાર્ટી ના ગુજરાત પ્રદેશ ના માનનીય અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજી દ્વારા સંઘપ્રદેશ દાદરા નગરહવેલી ની લોકસભાની પેટા ચૂંટણી સંદર્ભે મહારાષ્ટ્રીયન સમાજની સભાનું સંભોધન કર્યું…
સમાચાર

ભારતીય જનતા પાર્ટી ના ગુજરાત પ્રદેશ ના માનનીય અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજી દ્વારા સંઘપ્રદેશ દાદરા નગરહવેલી ની લોકસભાની પેટા ચૂંટણી સંદર્ભે મહારાષ્ટ્રીયન સમાજની સભાનું સંભોધન કર્યું…

સંઘપ્રદેશ દાદરાનગર હવેલી ની લોકસભાની પેટા ચૂંટણી અન્વયે આજરોજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના માનનીય પ્રમુખશ્રી સી.આર.પાટીલજીએ દાદરાનગર હવેલીના લોકસભા સીટના ઉમેદવાર શ્રી મહેશભાઈ ગાંવીત માટે દાદરાનગર હવેલી દમણગંગા વેલી ખાતે સંઘ પ્રદેશમાં વસતા મહારાષ્ટ્રીયન…

સિવિલ હોસ્પિટલમાં થયું ૧૫મું અંગ દાન
માનવ અધિકાર

સિવિલ હોસ્પિટલમાં થયું ૧૫મું અંગ દાન

અકસ્માતના કારણે બ્રેઇન ડેડ થયેલ ૨૩ વર્ષીય યુવાન અજયસિંહના અંગદાને ત્રણ જરુરીયાતમંદોને નવજીવન પ્રદાન કર્યું ધરતી પર માનવ અવતારમાં રહેલા તબીબોને દેવદૂત તરીકે પૂજવામાં આવે છે. ઘણી વખત મોતના મુખમાંથી પણ દર્દીને પાછો લાવવામા તબીબો…

જીસીએસ હોસ્પિટલ દ્વારા દર્દીઓ માટે COLS CPR ટ્રેઈનીંગ &quot
સમાચાર

જીસીએસ હોસ્પિટલ દ્વારા દર્દીઓ માટે COLS CPR ટ્રેઈનીંગ &quot

વર્લ્ડ એનેસ્થેશિયા દિવસ" (16 ઓક્ટોબર) નિમિત્તે, જીસીએસ હોસ્પિટલના એનેસ્થેશિયા વિભાગ દ્વારા જનજાગૃતિ હેતુથી COLS CPR પ્રોગ્રામ અને એનેસ્થેશિયા વિશે માહિતી આપવામાં આવી હતી. COLS એટલે કે કમ્પ્રેશન (દબાણ) ઓન્લી (માત્ર) લાઈફ (જીવન) સપોર્ટ (સહારો), આ…

“7 નવી કંપનીઓના સર્જનથી ભારતને મજબૂત બનાવવાના ડૉ. કલામના સપનાંને વધુ શક્તિ મળશે”
બ્રેકીંગ ન્યૂઝ

“7 નવી કંપનીઓના સર્જનથી ભારતને મજબૂત બનાવવાના ડૉ. કલામના સપનાંને વધુ શક્તિ મળશે”

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સાત નવી સંરક્ષણ કંપનીઓનું રાષ્ટ્રને લોકાર્પણ કરવા માટે સંરક્ષણ મંત્રાલય દ્વારા યોજવામાં આવેલા કાર્યક્રમમાં વીડિયો મારફતે સંબોધન કર્યું હતું. સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહ અને રાજ્ય સંરક્ષણ મંત્રી અજય ભટ્ટ તેમજ અન્ય…

પ્રધાનમંત્રીએ સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા નિર્માણ કરવામાં આવી રહેલા છાત્રાલયના તબક્કા-1નું ભૂમિપૂજન કર્યું
બ્રેકીંગ ન્યૂઝ

પ્રધાનમંત્રીએ સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા નિર્માણ કરવામાં આવી રહેલા છાત્રાલયના તબક્કા-1નું ભૂમિપૂજન કર્યું

ANI_20211015068 પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા નિર્માણ કરવામાં આવી રહેલા છાત્રાલયના તબક્કા-1નું ભૂમિપૂજન કર્યું હતું.આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધિત કરતી વખતે પ્રધાનમંત્રીએ ગુજરાતના લોકોની લેવા ભાવનાની પ્રશંસા…

મહુવા તાલુકા ના અનાવલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે PSA ઓક્સીજન જ્નરેટર પ્લાન્ટનું લોકાર્પણ ઇ-લોંચીગ નો કાર્યક્રમ યોજાયો.
સમાચાર

મહુવા તાલુકા ના અનાવલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે PSA ઓક્સીજન જ્નરેટર પ્લાન્ટનું લોકાર્પણ ઇ-લોંચીગ નો કાર્યક્રમ યોજાયો.

રેફરલ હોસ્પીટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર, અનાવલ ખાતે માન.મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા મંજુર કરવામાં આવેલ ડીસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશન ફંડ માંથી સુરત જીલ્લાની મહુવા તાલુકાનાં સામુહિક આરોગ્ય કેન્દ્ર, અનાવલ ખાતે PSA ઓક્સીજન જ્નરેટર પ્લાન્ટ કીમત રૂપિયા…

આહવા ખાતે યોજાઇ પ્રભારી મંત્રી શ્રી નરેશભાઇ પટેલની સમીક્ષા બેઠક
સમાચાર

આહવા ખાતે યોજાઇ પ્રભારી મંત્રી શ્રી નરેશભાઇ પટેલની સમીક્ષા બેઠક

આહવા : તા : ૧૫ : રાજ્ય સરકારના વનબંધુ કાર્યક્રમ હેઠળ પીવાના પાણી સહિત સિંચાઈને ખાસ પ્રાધાન્ય આપવા સાથે, આદિજાતિ બજેટમાંથી જન સામાન્યની સુખાકારીના કામો હાથ ધરવાની પ્રતિબદ્ધતા વ્યકત કરતા, મંત્રી શ્રી નરેશભાઈ પટેલે કોઈપણ…

PM મોદી સાહેબે સુરતમાં 200 કરોડના ખર્ચે બનનારી હોસ્ટેલનું ખાતમુહૂર્ત કર્યું..
બ્રેકીંગ ન્યૂઝ

PM મોદી સાહેબે સુરતમાં 200 કરોડના ખર્ચે બનનારી હોસ્ટેલનું ખાતમુહૂર્ત કર્યું..

સુરતના વાલક પાટિયા પાસે સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્વારા અદ્યતન હોસ્ટેલના પ્રથમ ફેઝનું ખાતમુહૂર્ત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરાયું હતું.આ કાર્યક્રમમા માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમા…

દીકરીઓ શિક્ષિત અને પગભર થાય એ સમાજની પ્રાથમિક ફરજ -બલવંતસિંહ રાજપૂત
માનવ અધિકાર

દીકરીઓ શિક્ષિત અને પગભર થાય એ સમાજની પ્રાથમિક ફરજ -બલવંતસિંહ રાજપૂત

શ્રી કરછ કાઠિયાવાડ રાજપૂત સેવા સમાજ દ્વારા સંચાલિત , લેકાવાડા ગાંધીનગર ખાતે 100 દિકરીબાને રહેવા , જમવા અને વાંચનાલયની અદ્યતન સુવિધાપૂર્ણ "બા શ્રી હંસાબા ચંદનસિંહજી રાજપૂત કન્યા ભવન"નું ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના ચેરમેન  બલવંતસિંહ રાજપૂતના…