“7 નવી કંપનીઓના સર્જનથી ભારતને મજબૂત બનાવવાના ડૉ. કલામના સપનાંને વધુ શક્તિ મળશે”
બ્રેકીંગ ન્યૂઝ

“7 નવી કંપનીઓના સર્જનથી ભારતને મજબૂત બનાવવાના ડૉ. કલામના સપનાંને વધુ શક્તિ મળશે”

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સાત નવી સંરક્ષણ કંપનીઓનું રાષ્ટ્રને લોકાર્પણ કરવા માટે સંરક્ષણ મંત્રાલય દ્વારા યોજવામાં આવેલા કાર્યક્રમમાં વીડિયો મારફતે સંબોધન કર્યું હતું. સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહ અને રાજ્ય સંરક્ષણ મંત્રી અજય ભટ્ટ તેમજ અન્ય…

પ્રધાનમંત્રીએ સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા નિર્માણ કરવામાં આવી રહેલા છાત્રાલયના તબક્કા-1નું ભૂમિપૂજન કર્યું
બ્રેકીંગ ન્યૂઝ

પ્રધાનમંત્રીએ સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા નિર્માણ કરવામાં આવી રહેલા છાત્રાલયના તબક્કા-1નું ભૂમિપૂજન કર્યું

ANI_20211015068 પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા નિર્માણ કરવામાં આવી રહેલા છાત્રાલયના તબક્કા-1નું ભૂમિપૂજન કર્યું હતું.આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધિત કરતી વખતે પ્રધાનમંત્રીએ ગુજરાતના લોકોની લેવા ભાવનાની પ્રશંસા…

મહુવા તાલુકા ના અનાવલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે PSA ઓક્સીજન જ્નરેટર પ્લાન્ટનું લોકાર્પણ ઇ-લોંચીગ નો કાર્યક્રમ યોજાયો.
સમાચાર

મહુવા તાલુકા ના અનાવલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે PSA ઓક્સીજન જ્નરેટર પ્લાન્ટનું લોકાર્પણ ઇ-લોંચીગ નો કાર્યક્રમ યોજાયો.

રેફરલ હોસ્પીટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર, અનાવલ ખાતે માન.મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા મંજુર કરવામાં આવેલ ડીસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશન ફંડ માંથી સુરત જીલ્લાની મહુવા તાલુકાનાં સામુહિક આરોગ્ય કેન્દ્ર, અનાવલ ખાતે PSA ઓક્સીજન જ્નરેટર પ્લાન્ટ કીમત રૂપિયા…

આહવા ખાતે યોજાઇ પ્રભારી મંત્રી શ્રી નરેશભાઇ પટેલની સમીક્ષા બેઠક
સમાચાર

આહવા ખાતે યોજાઇ પ્રભારી મંત્રી શ્રી નરેશભાઇ પટેલની સમીક્ષા બેઠક

આહવા : તા : ૧૫ : રાજ્ય સરકારના વનબંધુ કાર્યક્રમ હેઠળ પીવાના પાણી સહિત સિંચાઈને ખાસ પ્રાધાન્ય આપવા સાથે, આદિજાતિ બજેટમાંથી જન સામાન્યની સુખાકારીના કામો હાથ ધરવાની પ્રતિબદ્ધતા વ્યકત કરતા, મંત્રી શ્રી નરેશભાઈ પટેલે કોઈપણ…

PM મોદી સાહેબે સુરતમાં 200 કરોડના ખર્ચે બનનારી હોસ્ટેલનું ખાતમુહૂર્ત કર્યું..
બ્રેકીંગ ન્યૂઝ

PM મોદી સાહેબે સુરતમાં 200 કરોડના ખર્ચે બનનારી હોસ્ટેલનું ખાતમુહૂર્ત કર્યું..

સુરતના વાલક પાટિયા પાસે સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્વારા અદ્યતન હોસ્ટેલના પ્રથમ ફેઝનું ખાતમુહૂર્ત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરાયું હતું.આ કાર્યક્રમમા માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમા…

દીકરીઓ શિક્ષિત અને પગભર થાય એ સમાજની પ્રાથમિક ફરજ -બલવંતસિંહ રાજપૂત
માનવ અધિકાર

દીકરીઓ શિક્ષિત અને પગભર થાય એ સમાજની પ્રાથમિક ફરજ -બલવંતસિંહ રાજપૂત

શ્રી કરછ કાઠિયાવાડ રાજપૂત સેવા સમાજ દ્વારા સંચાલિત , લેકાવાડા ગાંધીનગર ખાતે 100 દિકરીબાને રહેવા , જમવા અને વાંચનાલયની અદ્યતન સુવિધાપૂર્ણ "બા શ્રી હંસાબા ચંદનસિંહજી રાજપૂત કન્યા ભવન"નું ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના ચેરમેન  બલવંતસિંહ રાજપૂતના…

વલસાડ જિલ્લામાં મોક્ડ્રી લના આયોજન સંદર્ભે ડ્રીસ્ટ્રિ કટ ક્રાઈસીસ ગૃપની બેઠક મળી
સમાચાર

વલસાડ જિલ્લામાં મોક્ડ્રી લના આયોજન સંદર્ભે ડ્રીસ્ટ્રિ કટ ક્રાઈસીસ ગૃપની બેઠક મળી

વલસાડ જિલ્લામાં વિવિધ આપત્તિઓ જેવી કે પુર, ભુકંપ, વાવાઝોડું, સુનામી અને ઔદ્યોગિક અકસ્મા્ત વગેરે બાબતો અંગે લોકોમાં જાગૃતતા ફેલાવવાના હેતુસર જિલ્લામાં મોકડ્રીલનું આયોજન કરવાનું થાય છે. જે સંદર્ભે વલસાડ ડ્રીસ્ટિવક ક્રાઈસીસ ગૃપ વલસાડની બેઠક નવી…

ડીસાના બાલાજી બંગ્લોઝ સોસાયટી પરીવાર દ્વારા નવમા નોરતે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા..
સમાચાર

ડીસાના બાલાજી બંગ્લોઝ સોસાયટી પરીવાર દ્વારા નવમા નોરતે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા..

બનાસકાંઠા જિલ્લાના અનેક શહેરોમાં  નવરાત્રી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે આજે નવમા નોરતે આધશકિત માં જગદંબાની ઉપાસના આરાધના ભક્તિનો અનેરો આનંદ છવાયો જોવા મળી રહ્યો છે ડીસાની શુભમ પાર્ટી પ્લોટની બાજુમાં આવેલ બાલાજી બંગ્લોઝ સોસાયટીમાં…

એકાવન દીપ પ્રાગટય આરતી કાર્યક્રમ સેક્ટર ૨૬ ખાતે ઇંડિયન લાયન્સ સ્વર્ણિમ કલબ દ્વારા યોજાયો
સમાચાર

એકાવન દીપ પ્રાગટય આરતી કાર્યક્રમ સેક્ટર ૨૬ ખાતે ઇંડિયન લાયન્સ સ્વર્ણિમ કલબ દ્વારા યોજાયો

ઇંડિયન લાયન્સ સ્વર્ણિમ કલબ ગાંધી નગર દ્વારા સેક્ટર ૨૬ ખાતે નવરાત્રિ ના નવમા નોરતાં નિમિત્તે એકાવન દીવડા ની આરતી કાર્યક્રમ યોજાયો હતો જેમાં માતાજી ની આરતી મુખ્ય અતિથિ શ્રી અક્ષય ભાઇ ઠક્કર નૅશનલ ચેરમેન ઇન્ડિયન…

સાંતલપુર તાલુકા ના  અબિયાણા ગામે ક્લીન ઇન્ડિયા પ્રોગ્રામ અંતર્ગત સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો.
સમાચાર

સાંતલપુર તાલુકા ના અબિયાણા ગામે ક્લીન ઇન્ડિયા પ્રોગ્રામ અંતર્ગત સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો.

સ્વચ્છતા અભિયાન અંતર્ગત આયોજિત કાયૅક્રમમાં ગામમાં ગ્રામસભા નુ આયોજન કરી ગ્રામ પંચાયત અને ગામના લોકો ને સ્વચ્છતા બાબતે જાગૃત કરવામાં આવ્યા અને તુરંત તેના અમલીકરણ માટે લોકોને પ્રેરિત કરી ને ગામ ના મુખ્ય ચોકથી પ્રાથમીક…