કોરોનાના 425 મૃતકના અંતિમ સંસ્કાર કરનાર ઉદ્યોગપતિને દંડીય વંદન. – સાધુસંતના આશિર્વાદ બ્રહ્મ વાક્ય બન્યું-સ્મશાનમાં જ વૈરાગ્ય જાગ્યો.
વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોવીડ-19 ના મ્રુતકોની લાશોને લોહીના સંબંધ ધરાવતા પરિવારજનો જ ત્યજી દઈ ફરાર થઈ જતા હતા…લોકોના માનશમાં મોતનો ભયાનક ખોફનાક ડર છવાયો હતો…તેવા સમયે RSS ના સમર્પિત કાર્યકર અને જાણીતા ઉધ્યોગપતિએ સ્મશાનમાં પહોંચી…



