પ્રધાનમંત્રીએ ભારતીય અવકાશ સંગઠનનો પ્રારંભ કર્યો
બ્રેકીંગ ન્યૂઝ

પ્રધાનમંત્રીએ ભારતીય અવકાશ સંગઠનનો પ્રારંભ કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ભારતીય અવકાશ સંગઠન (ISPA)નો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે આ પ્રસંગે અવકાશ ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે સંવાદ પણ કર્યો હતો.ઉપસ્થિતોને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, આજે દેશના બે મહાના પુત્રો, ભારતરત્ન જયપ્રકાશ…

ભારત વિકાસ પરિષદ- માંડવી શાખા દ્વારા કન્યાપૂજન કરાયો
સમાચાર

ભારત વિકાસ પરિષદ- માંડવી શાખા દ્વારા કન્યાપૂજન કરાયો

માંડવી માં નવરાત્રી દરમિયાન દુર્ગા સ્વરૂપા કન્યા પૂજનનો વિશિષ્ઠ કાર્યક્રમનો પ્રારંભ કરાયો.. ભારત વિકાસ પરિષદ-માંડવી શાખા દ્વારા નવરાત્રી દરમિયાન દુર્ગા સ્વરૂપા કન્યાઓના પૂજન ત્રીજા નૉરતે શિશુ મંદિર બાબાવાડી માંડવી મધ્યે કરેલ.પ્ઉપસ્થિત સૌ કન્યાઓનું પુજન કરી…

મહેસાણામાં પૂર્વ ગૃહ મંત્રી શ્રી રજનીભાઇ નવરાત્રી મહોત્સવ ની મુલાકાતે.
સમાચાર

મહેસાણામાં પૂર્વ ગૃહ મંત્રી શ્રી રજનીભાઇ નવરાત્રી મહોત્સવ ની મુલાકાતે.

મહેસાણા શહેરમાં આજ ની રાત્રે માનનીય પૂર્વ ગૃહમંત્રી શ્રી રજનીભાઈ એ સોસાયટીઓમાં મુલાકાત કરીને નવરાત્રી મહોત્સવને માણ્યો. તેમની સાથે મહેસાણા જિલ્લાના શિક્ષણ સમિતિના ચેરમેન મુકેશભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા. સાથે યુવા મોરચાના પ્રમુખ અને…

અમદાવાદમાં જીએમડીસી ઓડિટોરિયમમાં અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વાચકાર્પણ સમારોહ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાના અધ્યક્ષ સ્થાને યોજાયો.
સમાચાર

અમદાવાદમાં જીએમડીસી ઓડિટોરિયમમાં અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વાચકાર્પણ સમારોહ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાના અધ્યક્ષ સ્થાને યોજાયો.

આ પ્રસંગે ચાર પુસ્તકોનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. ડોક્ટર મફતલાલ પટેલ લીખિત ગાંધીજીની શિક્ષણયાત્રા અને નમાવી દેવી નર્મદે બંને પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું, સાથે ગ્રંથ વૈભવ પુસ્તકનું વિમોચન પણ મંત્રીના હસ્તે કરવામાં આવ્યું…

કેવડિયા જંગલ સફારીમાં દરેક વન્યજીવો માટે ખુબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે – કેન્દ્રીય પર્યાવરણ,વન અને જળવાયુ પરિવર્તન,શ્રમ અને રોજગાર મંત્રાલયનાં કેબિનેટ મંત્રી શ્રી ભુપેન્દ્ર યાદવ.
સમાચાર

કેવડિયા જંગલ સફારીમાં દરેક વન્યજીવો માટે ખુબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે – કેન્દ્રીય પર્યાવરણ,વન અને જળવાયુ પરિવર્તન,શ્રમ અને રોજગાર મંત્રાલયનાં કેબિનેટ મંત્રી શ્રી ભુપેન્દ્ર યાદવ.

કેન્દ્રીય પ્રાણીસંગ્રહાલય પ્રાધિકરણનાં સંમેલનમાં હાજરી આપવા આવેલ કેન્દ્રીય પર્યાવરણ,વન અને જળવાયુ પરિવર્તન,શ્રમ અને રોજગાર મંત્રાલયનાં કેબિનેટ મંત્રી શ્રી ભુપેન્દ્ર યાદવે સરદાર વલ્લભભાઇ પટેલ ઝૂલોજીકલ પાર્ક(જંગલ સફારી)ની મુલાકાત લીધી. કેવડીયા ખાતે આયોજીત કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા…